Wednesday, December 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શરણાનંદ સ્વામીના સમર્થનમાં પાલીતાણા સજ્જડ બંધ

aaspassdaily by aaspassdaily
2022-09-15 14:07:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પાલિતાણામાં નિલકંઠ મહાદેવના મંદિરમાં પૂજાના મુદે છેલ્લા ૧૩ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો નિવેડો લાવવામાં ન આવતા તેના વિરોધમાં આંદોલન સમિતિ દ્વારા આજે તા.૧૫ ને ગુરૂવારે પાલિતાણા બંધનુ એલાન આપવામાં આવેલ જેમાં વિવિધ વેપારી મંડળો, સંસ્થાઓ દ્વારા સ્વયંભૂ સમર્થન જાહેર કરવામાં આવેલ અને સજ્જડ બંધ પાળવામાં આવેલ.

પાલિતાણામાં નિલકંઠ મહાદેવના મંદિરના મુદે ચાલી રહેલા આંદોલન અંતગર્ત ગુરૂવારે જાહેર કરાયેલા બંધના એલાનને સાવર્ત્રિક સમર્થન જાહેર થયેલ જેમાં ડાયમંડ એસોસીએશન દ્વારા તમામ કારખાનાઓ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામ વેપારી એસોસીએશનની દુકાનો,મુસ્લિમ સમાજની દુકાનો બંધ પાળવામા આવેલ. એજયુકેશન સોસાયટીની તમામ સ્કુલ,કોલેજ પણ બંધ રહેલ આ આંદોલનને ભાવનગર જિલ્લા શિવસેના પરિવાર, રાષ્ટ્રીય ગૌ રક્ષા સંસ્થાના અધ્યક્ષ,ભાવનગર જિલ્લા હિન્દુ યુવા સંગઠન પરિવાર, સુવર્ણકાર સંઘ, સનરાઈઝ સ્કુલ,અંકુર વિદ્યાલય, સ્વામિ વિવેકાનંદ કોલેજ,સાંદીપની વિદ્યામંદિર, રાષ્ટ્રીય રાજપુત કરણીસેના, શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ, ગૌસેવા સમિતિ, પાનબીડી એસોસીએશન, શિવભકતો, વિવિધ સ્થળોએ આવેલ રેસ્ટોરન્ટસ, ઈલે. એસોસીએશન,વિશ્વ હિન્દુ પરિષદ,રાજપુત વિદ્યાસભા સહિતના સંગઠનોના પ્રતિનિધીઓએ આ આંદોલનને સમર્થન જાહેર કર્યુ છે. દરમિયાન ઉપવાસી છાવણીની ડી.જી.વણજારા અને સંતો મહંતોએ મુલાકાત લીધી હતી. આમ શરણાનંદ સ્વામીના ઉપવાસ આંદોલનના પગલે અપાયેલા પાલીતાણા બંધનુ એલાન સફળ રહ્યું હતુ.

 

Tags: palitanasampurn bandhsharanandji samarthan
Previous Post

પોલીસને અરજી કર્યાની દાઝ રાખી વૃદ્ધ ઉપર શખ્સનો હુમલો

Next Post

હિરા બજારમાં ધમકી મળતા વેપારીએ દવા પીધી, ધમકી આપનાર વેપારીએ પણ દવા ગટગટાવી !

aaspassdaily

aaspassdaily

Related News

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

December 2, 2025
રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન
આંતરરાષ્ટ્રીય

રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન

December 2, 2025
પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત
તાજા સમાચાર

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

December 2, 2025
Next Post
હિરા બજારમાં ધમકી મળતા વેપારીએ દવા પીધી, ધમકી આપનાર વેપારીએ પણ દવા ગટગટાવી !

હિરા બજારમાં ધમકી મળતા વેપારીએ દવા પીધી, ધમકી આપનાર વેપારીએ પણ દવા ગટગટાવી !

લકુલીશ યોગ યુનિ.ના સ્થાપક યોગરત્ન રાજશ્રી મુનિ બ્રહ્મલીન

શહેર ત્રણ ઝોનમાં વહેંચાયું પરંતુ વરસાદની માપણી એક જ વિસ્તારમાં થઇ રહી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.