Sunday, July 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ 1 કરોડ વચન પત્ર ઘરે-ઘરે આપશે

પ્રચાર માટે આમ આદમી પાર્ટીના નકશે કદમ પર

aaspassdaily by aaspassdaily
2022-09-16 10:50:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ ખુબ સક્રીય થઇ ગઇ છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે,આમ આદમી પાર્ટી હાલ ઘર ઘર જઇને ગેરંટી કાર્ડ આપી રહયા છે ,તેમાં વાયદાઓની બાહેંધરી આપવામાં આવે છે તે જોતા કોંગ્રેસે પણ આ રીતે વચન પત્ર માટે એક રણનીતિ બનાવી છે.
હવે કોંગ્રેસ પક્ષે પણ ચૂંટણીમાં વચન પત્ર જાહેર કરશે. રાહુલ ગાંધીની અમદાવાદ ખાતેની જનસભામાં જાહેર કરાયેલ જાહેરાતોને કોંગ્રેસ વચન પત્ર બનાવશે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે કોગ્રેસ તમામ વર્ગ અને સમાજના મુદાઓ લઇ પ્રજા વચ્ચે જશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કરેલા જાહેર સભામાં કોગ્રેસ પક્ષે આઠ વચન ગુજરાતની જનતાને આપ્યા હતા.
કોંગ્રેસ પક્ષ આ વચનને કાયદો બનાવવા માટે વચન પત્ર હવે બનશે કાયદો થીમ પર ગેરન્ટી કાર્ડ તૈયાર કરશે. આગામી દિવસમાં કોંગ્રેસ એક કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરશે. 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના સિનિયર નેતાઓ બુથ સુધી જશે. બુથ દીઠ ઘર-ઘર જઇ કોંગ્રેસ વચન પત્ર લખાવશે. કોગ્રેસે વચન પત્ર માટે નંબર જાહેર કરાયો છે. 8108125125 પર મિસકોલ કરી રજીસ્ટ્રશન કરી શકાશે.

Tags: congres vachanpartagujarat
Previous Post

મુંદ્રા ડ્રગ્સ કેસમાં NIAએ અફઘાની સહિત 3ને દબોચ્યા

Next Post

કોલસા કૌભાંડનો પર્દાફાશ: 1.85 કરોડનો મુદ્દામાલ સાથે 15 આરોપીઓની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

July 25, 2026
ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
Next Post
કોલસા કૌભાંડનો પર્દાફાશ: 1.85 કરોડનો મુદ્દામાલ સાથે 15 આરોપીઓની ધરપકડ

કોલસા કૌભાંડનો પર્દાફાશ: 1.85 કરોડનો મુદ્દામાલ સાથે 15 આરોપીઓની ધરપકડ

આમ આદમી પાર્ટીની માન્યતા રદ થઇ શકે છે?

આમ આદમી પાર્ટીની માન્યતા રદ થઇ શકે છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.