Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બંધ થશે તેજસ એક્સપ્રેસ!

કોચની હાલત જોઇ IRCTC ભર્યું મોટું પગલું

aaspassdaily by aaspassdaily
2022-09-28 10:42:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રેલવે તેજસ એક્સપ્રેસને લઇને મોટું પગલું ભરી શકે છે. અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસની હાલત ઠીક નથી. એવામાં તેજસની સ્થિતિને વિશે જણાવતાં કોર્પોરેટ ટ્રેન ચલાવવા માટે IRCTC એ રેલવેને વંદે ભારતના કોચ ફાળવવા માટે કહ્યું છે. તેના માટે IRCTC એ રેલવેને પત્ર પણ લખ્યો છે. પત્રમાં IRCTC એ ખરાબ બાયો-ટોયલેટ, એલસીડી સ્ક્રીન, ડબ્બામાં પાણી લિકેજ વિશે જણાવ્યું છે.
IRCTCએ રેલવે બોર્ડ અને વેસ્ટન રેલવે લખેલા પત્રમાં કહ્યું, ‘વંદે ભારત રેકમાંથી એકને 16 ડબ્બાવાળી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ માટે ફાળવવામાં આવે. વંદે ભારત ટ્રેનની રેલ મળવાથી ના ફક્ત મોનસૂન દરમિયાન વિશેષ રૂપથી મળનાર ફરિયાદને ખતમ કરશે, પરંતુ સારસંભાળ સાથે સાથે અન્ય સંકટોને પણ દૂર કરશે.
રેલવેને મોકલવામાં આવેલા બીજા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સારસંભાળના અભાવે કોચોની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે અને તેનાથી બ્રાંડ તેજસ ખરાબ થઇ ગઇ છે અને બોર્ડ પર યાત્રા કરનાર મુસાફરોની ફરિયાદો ઉત્પન્ન થઇ રહી છે. એટલે કે તેજસ એક્સપ્રેસના ડબ્બામાં ફરિયાદ આવી રહી છે. IRCTC એક અહ્યું ‘આ આશ્વર્યજનક અને નિરાશાજનક છે કે શતાબ્દી વગેરે જેવી અન્ય ટ્રેનોના રેકની નિયમિત રખરખાવ થાય છે, અહીં સુધી કે તેજસના નાના રખરખાવ જેમ કે શૌચાલય, પાણી લિકેજ વગેરે રેલવે દ્રારા સંપૂર્ણ અનદેખી કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ અને મુંબઇની વચ્ચે ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની છે. IRCTC એ અમદાવાદ અને મુંબઇ વચ્ચે જલદી જ શરૂ થનાર વંદે ભારત એક્સપ્રેસના સમય પર પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે..

Tags: indiaTejas Express
Previous Post

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન નવા વડાપ્રધાન બનશે

Next Post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે

ભારતીય શેરબજારમાં ધોવાણ, ડોલર સામે રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો

ભારતીય શેરબજારમાં ધોવાણ, ડોલર સામે રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.