Wednesday, October 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બિરસા મુંડાની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલે વિશાળ સ્કુટર રેલી

aaspassdaily by aaspassdaily
2022-11-14 14:38:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર આદિવાસી સમાજ દ્વારા આદિવાસીના ભગવાન બિરસામુંડાજીની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે એકલવ્ય આદિવાસી સોસાયટી ખાતે તા.૧૫ના રોજ તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. એકલવ્ય સોસાયટીથી શહિદ ભુવન હલુરિયા ચોક સુધી ડી.જે. સાથે સ્કુટર રેલીનું આયોજન સવારે ૧૦ કલાકે રાખવામાં આવેલ છે.
બિરસામુંડાનો જન્મ ૧૮૭૫માં ઝારખંડના ખુંટી જિલ્લામાં ઉલીહાત ગામમાં એક આદિવાસી કુટુંબમાં થયો હતો. તેમના માતા અને પિતાનું નામ સુંગના મુંડા હતું. તેમણે આદિવાસીઓને અંગ્રેજાેના શાસનથી તેમજ જમીનદારો અને અંગ્રેજાેના શોેષણથી મુક્તિ અપાવવા માટે નેતૃત્વ પુરૂ પાડ્યું. ૧૮૯૪માં છોટા નાગપુર વિસ્તારમાં ભયંકર દુષ્કાળ અને રોગચાળો (મહામારી) ફેલાઇ હતી. બિરસા મુંડાએ આ આપત્તિમાંથી લોકોને બચાવા પુરા મનથી લોકોની સેવા કરી હતી અને લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર કાઢવાના પ્રયત્નો કર્યાં હતાં.
આ જન્મ જયંતીની ઉજવણી માટે ભાવનગર ભીલ જ્ઞાતિ આદિવાસી સમાજના પ્રમુખ ભોળાભાઇ ઉમઠ, પ્રમુખ ભીખાલાલ ખેસ્તી તથા બાબુભાઇ વાઘેલા તથા ભરતભાઇ મણસાતર, અમીતભાઇ ચૌહાણ, અજયભાઇ ઘટાડ, નિતેશભાઇ પરમાર તથા ભીલ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહેશે. એકલવ્ય આદિવાસી સોસાયટી ખાતે સાંજના ૪ થી ૫ કલાકે જન્મ જયંતી નિમિત્તે કેક કાપવાની ઉજવણી કરવામાં આવશે અને સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

 

Tags: bhavnagarbirsa munda janmjayanti
Previous Post

પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં સહકારી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

Next Post

‘પાસ’ નું આપ અને ભાજપમાં વિલનીકરણ ! : કન્વિનર સહિત ૪૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

aaspassdaily

aaspassdaily

Related News

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું
તાજા સમાચાર

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું

October 29, 2025
અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ
તાજા સમાચાર

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

October 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

October 29, 2025
Next Post
‘પાસ’ નું આપ અને ભાજપમાં વિલનીકરણ ! : કન્વિનર સહિત ૪૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

‘પાસ' નું આપ અને ભાજપમાં વિલનીકરણ ! : કન્વિનર સહિત ૪૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

ગઢડા બેઠક માટે ખુદ પાટીલ દોડી આવ્યા

ગઢડા બેઠક માટે ખુદ પાટીલ દોડી આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.