Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

‘પાસ’ નું આપ અને ભાજપમાં વિલનીકરણ ! : કન્વિનર સહિત ૪૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

ભાવનગરથી તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જાેડાવા માટે સુરત સુધી ગયા

aaspassdaily by aaspassdaily
2022-11-14 14:40:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો ખૂબ જ જાેરથી ચાલી રહ્યો છે. તેવી જ રીતે અલગ અલગ સંગઠનના લોકો પણ રાજકીય પાર્ટીમાં જાેડાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર ભારતીય જનતા પાર્ટીમાં સુરત ખાતે જાેડાયા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે અને હવે દરેક પક્ષોમાં ઉમેદવારોના ફોર્મ ભરવાનું કામ શરૂ કર્યું છે. તેમ છતાં અમુક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદો શરૂ થયા છે. ટિકિટ ન મળતાં વિરોધ અને ટિકિટ અપાતા વિરોધ એવાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. આજે સુરતમાં પાસ કન્વિનર નીતિન ઘેલાણી કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા છે. સી.આર.પાટીલની હાજરીમાંજ ૪૦થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા છે. ભાજપમાં પણ ઘણી બેઠકો પર કાર્યકરોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે નેતાઓ દ્વારા આ રોષને ડામવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર નીતિન ઘેલાણી ભાજપમાં જાેડાયા છે.
ઉધના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ૪૦ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ ગયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જાેડાવા માટે આવ્યા હતા. કમલમ્? ખાતે ૪૦ આગેવાનો ભાજપમાં વિધિવત્? રીતે જાેડાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના સ્થાપક અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ અને બાદમાં હાલ ભાજપમાં છે, જ્યારે અલ્પેશ કથીરીયા સહિતના હવે આમ આદમી પાર્ટી સાથે છે. બાકીના રહ્યા સહ્યા કાર્યકરો, આગેવાનો પણ જ્યાં મેળ પડે ત્યાં હાથ મેળવી રહ્યા છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સૌથી પડકારજનક મુદ્દો હતો જ્યારે આ વખતે હતું નહોતું થઈ ગયું છે !!

Tags: AAP na karyakro bjpma jodayabhavnagar
Previous Post

બિરસા મુંડાની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલે વિશાળ સ્કુટર રેલી

Next Post

ગઢડા બેઠક માટે ખુદ પાટીલ દોડી આવ્યા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગઢડા બેઠક માટે ખુદ પાટીલ દોડી આવ્યા

ગઢડા બેઠક માટે ખુદ પાટીલ દોડી આવ્યા

બોટાદ જિલ્લામાં અંતિમ દિવસે 38 મળીને કુલ 42 ફોર્મ ભરાયાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.