Saturday, May 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા નજીક ગંભીર અકસ્માત સર્જાયો

aaspassdaily by aaspassdaily
2022-12-02 11:45:30
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે જેમાં મોટા ભાગના અકસ્માત હાઇવે પર જ સર્જાતા હોય છે. ત્યારે એકવાર ફરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના નિગમ ગામ નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પર સવાર પરિવાર પર કાળ મોત બનીને આવ્યો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત નિપજ્યાં છે.
અકસ્માતની મળતી માહિતી મુજબ આ અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી છે.

Tags: car bike accidentdediyapadagujarat
Previous Post

સાંજે સરસપુરમાં વડાપ્રધાનની જનસભા

Next Post

મુંબઈમાં 2 જાન્યુઆરી સુધી કર્ફ્યુ

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ
Uncategorized

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ

May 18, 2026
Uncategorized

ભાવનગરના કુંભારવાડામાં ફેંકી દેવાયેલ ભંગારના ઢગલામાં આગ – વિસ્ફોટો થતાં લોકો ભયભીત

May 18, 2026
Uncategorized

ભાવનગરમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ – અનેક વિસ્તારમાં વૃક્ષ પડ્યા

May 18, 2026
Next Post
મુંબઈમાં 2 જાન્યુઆરી સુધી કર્ફ્યુ

મુંબઈમાં 2 જાન્યુઆરી સુધી કર્ફ્યુ

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખાયા

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.