Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી

વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ: મંગળવારે એક દિવસિય સત્ર દરમિયાન અધ્યક્ષ-ઉપાધ્યક્ષની થશે ચૂંટણી

aaspassdaily by aaspassdaily
2022-12-15 12:16:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓએ શપથગ્રહણ કરી લીધા છે. સાથે જ તમામ મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે. આગામી મંગળવારે વિધાનસભાનું એક દિવસિય સત્ર યોજાવા જઈ રહ્યું છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી થઈ ગયું છે. જ્યારે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરાયું છે. જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું હોવાની માહિતી મળી રહી છે. મંગળવારે એક દિવસીય સત્ર દરમિયાન અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગત સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાથે જ ગુજરાત સરકારના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. મંત્રીઓને ખાતાની વહેંચણી થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લઇને ઘણા નામો ચર્ચાઇ રહ્યા છે.

Tags: gujarat vidhansabhashankar chaudhari final as speaker
Previous Post

UN મહિલા આયોગમાંથી ઈરાન બહાર

Next Post

ભાવનગરમાં એસ.ટી. નિગમ દ્વારા ૧૯મીથી પાંચ દિવસ યોજાશે ભરતી મેળો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં એસ.ટી. નિગમ દ્વારા ૧૯મીથી પાંચ દિવસ યોજાશે ભરતી મેળો

ભાવનગરમાં એસ.ટી. નિગમ દ્વારા ૧૯મીથી પાંચ દિવસ યોજાશે ભરતી મેળો

આજે ટી ડે : મસાલા ચાની ચૂસકી છે શિયાળામાં અનેક રીતે ફાયદાકારક

આજે ટી ડે : મસાલા ચાની ચૂસકી છે શિયાળામાં અનેક રીતે ફાયદાકારક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.