Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરથી સોસિયા- અલંગ, ત્રાપજથી મણાર રોડનો પીએમ ગતિ શકિત યોજનામાં સમાવેશ

સૌરાષ્ટ્ર્રમાં તૈયાર થઈ રહ્યો છે ૫૮૩ કિલોમીટર લાંબો કોરીડોર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી માહિતી

aaspassdaily by aaspassdaily
2022-12-16 11:37:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ થઈ રહેલા રોડ નેટવર્કનો લાભ સૌરાષ્ટ્ર્રના ઘણા જિલ્લાઓને મળશે જેમાં ભાવનગર, વેરાવળ, ગડુ, પોરબંદર, દ્રારકા, ખંભાળિયા, કચ્છ, સોમનાથ, ઉના, જૂનાગઢ, જામનગર, મોરબી વગેરેનો સમાવેશ થાય છે. નીતિન ગડકરીએ જણાવ્યુ હતું કે, પીએમ ગતિ શકિત યોજનાએ મલ્ટી મોડલ કનેકિટવિટી માટેનો રાષ્ટ્ર્રીય માસ્ટર પ્લાન છે તે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પ્લાનિંગ અને અમલીકરણને સંકલન કરવાનો પ્રયાસ છે. આ યોજના હેઠળ ભારત સરકારનો હેતુ લોજિસ્ટિકલ ખર્ચ ઘટાડવાનો છે. સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર, વેરાવળ–ગડુ, પોરબંદર–દ્રારકા, ખંભાળિયા–દેવળિયા અને ધ્રોલ–ભાદરા, પાટિયા–પીપળિયા જેવા ૫૮૩ કિલોમીટરના રસ્તાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં વિકાસ માટે ત્રણ મહત્વની યોજનાઓ બનાવવામાં આવી છે જેમાં ભાવનગરથી સોસિયા અલંગશિપ રિસાયકલીંગ , ત્રાપજથી મણાર અને કંડલા કચ્છ રોડ પર આરઓબી સુધી ૪૬ કિલોમીટર લંબાઈવાળો રોડ પ્રોજેકટ સામેલ છે. આ કોરીડોર દરેક મહત્વના હાઈવે પોર્ટને જોડશે તેમજ મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓના સ્થળોને બંદરો સાથે જોડશે જેનાથી કાર્ગેા પરિવહનની સુવિધા મળશે પરિવહન ખર્ચ અને સમય પણ ઘટશે આ ઉપરાંત તે મુખ્ય પ્રવાસન સ્થળોને કનેકિટવિટી પ્રદાન કરશે તેમજ અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ મળશે
દેશના ઉધોગિક વિકાસને બુસ્ટ કરવા માટે કેન્દ્ર સરકારે દિલ્હી–મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરની યોજના શરૂ કરી છે અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ કરાયો છે. તો બીજી તરફ કેન્દ્રએ પીએમ ગતિશીલ યોજના શરૂ કરીને રાજ્યના આંતરિક રસ્તાઓને એકબીજા સાથે જોડવા માટેની યોજના અમલમાં મુકી છે. આ યોજનાનો મોટો લાભ સૌરાષ્ટ્ર્રને મળવા જઈ રહ્યો છે તેવું કેન્દ્રના માર્ગ–મકાન વિભાગના મંત્રી નીતિન ગડકરીએ રાયસભામાં જણાવ્યું છે.

Tags: delhigadakarigatishakti coridoresaurashtra
Previous Post

પૂર્વ ભારતીય ક્રિકેટરનું બેંક એકાઉન્ટ જપ્ત કરીને 52 લાખની વસૂલાત

Next Post

લઠ્ઠાકાંડમાં 53ના મોત માટે જવાબદાર સ્પિરિટ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ!

aaspassdaily

aaspassdaily

Related News

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ
તાજા સમાચાર

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ

August 20, 2025
રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ
આંતરરાષ્ટ્રીય

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

August 20, 2025
દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો
તાજા સમાચાર

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

August 20, 2025
Next Post
લઠ્ઠાકાંડમાં 53ના મોત માટે જવાબદાર સ્પિરિટ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ!

લઠ્ઠાકાંડમાં 53ના મોત માટે જવાબદાર સ્પિરિટ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ!

2022માં રેકોર્ડ જજોની નિમણૂક: કેન્દ્ર

2022માં રેકોર્ડ જજોની નિમણૂક: કેન્દ્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.