Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મોબાઈલના વળગણને કારણે આંખના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો

૧૮૯૩ દર્દીઓને તપાસાયા તો ૭૭ દર્દીઓને રાહત દરે આંખની છારી પણ કાઢી આપવામાં આવી : ત્રણ મહિનામાં ૪૭૧ દર્દીઓની વિનામૂલ્યે આંખની સર્જરી કરતી PNR હોસ્પિટલ

aaspassdaily by aaspassdaily
2022-12-22 16:39:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ ચિંતાજનક રીતે વધતા આંખોની બીમારી વધી રહી છે. હોસ્પિટલોમાં આંખના દર્દીઓની વધી રહેલ સંખ્યા તેનો પુરાવો છે. શહેરની પીએનઆર હોસ્પિટલના આંખના વિભાગમાં ૯૦ દિવસમાં ૧૮૯૩ દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી.
શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી પીએનઆર હોસ્પિટલમાં અનેકવિધ આરોગ્ય સેવાઓ વિનામૂલ્ય અને રાહત દરે મળે છે. અહીં આંખના નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને ઓપરેશન સુધીની સેવાનો લાભ લોકો લઈ રહ્યા છે. આંખના સર્જન ડો. રાજેન્દ્રસિંહ વાઘેલાના જાણવા મુજબ છેલ્લા ત્રણ મહિનામાં ૧૮૯૩ દર્દીઓએ અહીં નિદાનનો લાભ લીધો હતો. અહીં મોતિયાની સર્જરી વિનામૂલ્યે થાય છે અને તેનો ૪૭૧ દર્દીઓએ લાભ લીધો, તો ૭૭ દર્દીઓએ તદ્દન રાહત દરે આંખની છારી કઢાવવાનો પણ લાભ લીધો હતો. અહીં ડિસ્ટ્રીકટ બ્લાઈન્ડ નેશનલ કંટ્રોલ સોસાયટીના સહયોગથી નેત્રમણી પણ ફ્રીમાં મૂકવામાં આવે છે.
ડો. વાઘેલા ઉપરાંત ડો. પાયલ અરોરા, ડો. હર્ષા મહેશ્વરી સહિતના તબીબોની સેવા અહીં મળી રહે છે. આ તબીબોના અભિપ્રાય મુજબ મોબાઇલના કારણે આંખોને ખૂબ નુકસાન થતું હોય છે. લોકોએ ઓન સ્ક્રીન કેટલો સમય રહેવું તેની મર્યાદા નક્કી કરી લેવી જાેઈએ અને ખાસ કરીને બાળકોને નિશ્ચિત સમય પછી મોબાઈલથી દૂર રાખવા જરૂરી છે. બાળકોને ચશ્માના નંબર આવવાના કેસ પણ સતત વધી રહ્યા છે.

Tags: bhavnagarPNR hospital
Previous Post

બોટાદનું રાણપુર સજ્જડ બંધ

Next Post

નાના સુરકા ગામના યુવાન ઉપર છ શખ્સનો પાઇપ-ધોકા વડે હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

નાના સુરકા ગામના યુવાન ઉપર છ શખ્સનો પાઇપ-ધોકા વડે હુમલો

ગંગાજળિયા તળાવમાંથી શખ્સ બિયરના ૨૪ ટીન સાથે ઝડપાયો

ગંગાજળિયા તળાવમાંથી શખ્સ બિયરના ૨૪ ટીન સાથે ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.