Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પી.એમ.સ્કુલના આચાર્ય ધવલભાઇ દવેનું શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માન

aaspassdaily by aaspassdaily
2022-12-22 16:47:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં ઘોઘા સર્કલ સ્થિત બી. એમ. કેમ્પસમાં આવેલ પી.એમ.સ્કૂલના આચાર્ય ધવલભાઇ વી.દવેનું શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આ સમારંભમાં જ ધવલભાઈ દવે દ્વારા જ તેમના શ્રેષ્ઠ શિક્ષકો મોહિતભાઈ જાેશી તથા પૂજાબેન જાેશીનું પણ સન્માન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા પોતાના શૈક્ષણિક કાર્ય ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓમાં પણ શહેરમાં ખાસ્સું એવું લોકપ્રિય સ્થાન ધરાવે છે ત્યારે આ બહુમાન શાળાની યશ કલગીમાં વધુ એક છોગું ગણાવી શકાય.

Tags: bhavnagarP.M. school Aacharya sanman
Previous Post

ગંગાજળિયા તળાવમાંથી શખ્સ બિયરના ૨૪ ટીન સાથે ઝડપાયો

Next Post

ભાવનગરમાં રવિવારે યોજાશે નોકરી ભરતી મેળો – ઇન્ટરવ્યૂ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
ભાવનગરમાં રવિવારે યોજાશે નોકરી ભરતી મેળો – ઇન્ટરવ્યૂ

ભાવનગરમાં રવિવારે યોજાશે નોકરી ભરતી મેળો - ઇન્ટરવ્યૂ

કોરોનાએ ચિંતા વધારી : આરોગ્ય તંત્ર સતર્ક, મ્યુ. કમિશનર સર ટી. દોડી ગયા

કોરોનાએ ચિંતા વધારી : આરોગ્ય તંત્ર સતર્ક, મ્યુ. કમિશનર સર ટી. દોડી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.