Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી- વડોદરા- મુંબઈ એકસપ્રેસ હાઈવે પર ફાઈટર પ્લેન પણ ઉતારી શકાશે

દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે નું લોકાર્પણ અને જંગલ સફારીનો શિલાન્યાસ એક જ દિવસે થઈ શકે છે

aaspassdaily by aaspassdaily
2022-12-28 11:38:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી- વડોદરા- મુંબઈ એકસપ્રેસ હાઈવે પર ફાઈટર પ્લેન પણ ઉતારી શકાશે. સોહનાના અલીપુરથી મુંબઈ વચ્ચે લગભગ 55 સ્થળો પર એવા ભાગો વિકસીત કરવામાં આવી રહ્યાં છે, જયાં ફાઈટર પ્લેનને સરળતાથી ઉતારી શકાય. અલીપુરથી દૌસા સુધી લગભગ 293 કિલોમીટરના ભાગમાં લગભગ 10 આવા ભાગો છે, જયાં ફાઈટર પ્લેન સરળતાથી ઉતારી શકાય છે. અલીપુરથી દૌસા સુધીનો ભાગ શરૂ થતા પહેલા રોડ રનવેના રૂપમાં ટ્રાયલ કરવામાં આવી શકે છે, તેનો આ ભાગ એકદમ તૈયાર છે, તેને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરીટી (એનએચએઆઈ) એ પોતાના તરફથી બધી તૈયારી કરી લીધી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને પોતાની તૈયારીઓની જાણ કરી દેવાઈ છે. હવે માત્ર ત્યાંથી મંજુરીની રાહ જોવાઈ રહી છે. જાણવા મળતી માહિતી મુજબ તેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. માનવામાં આવે છે કે દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે નું લોકાર્પણ અને જંગલ સફારીનો શિલાન્યાસ એક જ દિવસે થઈ શકે છે. વડાપ્રધાન મોદી લોકાર્પણ અને શિલાન્યાસ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કેટલાક વર્ષ પહેલા જ રોડ રનવેને ગંભીરતાથી લેવાય છે અને તેના પર કામ શરૂ થયું છે, જયારે અમેરિકા, ચીન, જર્મની, પાકિસ્તાન, તાઈવાન, સ્વીડન, પોલેન્ડ, સિંગાપોરમાં પહેલાથી જ રોડ રનવે છે. ભારતમાં કેટલાક વર્ષ પહેલા આગ્રા-લખનૌ એકસપ્રેસ વે પર ફાઈટર ફલાઈટ ઉતારાયુ હતું. દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે ને રોડ રનવે તરીકે ઉપયોગમાં લેવાશે.

Tags: delhi vadodara mumbai highwayfighter plane land
Previous Post

ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

Next Post

ભારતની રક્ષા નિકાસમાં મોટી સફળતા

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ભારતની રક્ષા નિકાસમાં મોટી સફળતા

ભારતની રક્ષા નિકાસમાં મોટી સફળતા

તો આખો દેશ લઘુમતીમાં આવી જાય: સુપ્રીમ કોર્ટ

ધર્મ પરિવર્તન કરી ચૂકેલા લોકોને એસસીનો દરજ્જો મળશે કે નહીં? સુપ્રીમ કોર્ટમાં અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.