Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધર્મ પરિવર્તન કરી ચૂકેલા લોકોને એસસીનો દરજ્જો મળશે કે નહીં? સુપ્રીમ કોર્ટમાં અપીલ

બંધારણમાં કહેવાયું છે કે, હિંદુ, શીખ કે બૌદ્ધ ધર્મ ઉપરાંત કોઈ અન્ય ધર્મની વ્યક્તિને અનુસૂચિત જાતિનો સદસ્ય માની શકાતો નથી

aaspassdaily by aaspassdaily
2022-12-28 11:43:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટમાં એક અપીલ કરી સરકારના નિર્ણયને પડકારાયો છે કે જે અંતર્ગત એ લોકોને અનુસૂચિત જાતિ (એસસી)નો દરજ્જો આપવા પર વિચાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં એવા લોકો સામે છે, જે ધર્મ પરિવર્તન પછી દાવો કરે છે કે, તે મૂળ અનુસૂચિત જાતિના છે, પરંતુ તેમણે ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ અપનાવી લીધો છે. આ કમિટીના અધ્યક્ષ પૂર્વ ચીફ જસ્ટિસ કે જી બાલાકૃષ્ણનને બનાવાયા છે. બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ, 1950 (સમયાંતરે સંશોધિત)માં કહેવાયું છે કે, હિંદુ કે શીખ ધર્મ કે બૌદ્ધ ધર્મ ઉપરાંત અન્ય ધર્મમાં માનનારી વ્યક્તિને અનુસૂચિત જાતિના સદસ્ય માની શકાય નહીં.
વકીલ પ્રતાપ બાબુરાવ પંડિત દ્વારા કરાયેલી અરજીમાં કહેવાયું છે કે, તેઓ મહાર જાતિના છે અને અનુસૂચિત જાતિના ખ્રિસ્તી છે. અપીલકર્તાએ દલીલ કરી કે, કેન્દ્ર સરકારે વર્ષો સુધી ઘણી કમિટીઓની રચના કરી છે. હવે એક નવી કમિટીની રચનાથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણીમાં વધારે મોડું થશે. સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ ઘણી અરજીઓ છે, જે 2004માં દાખલ કરાઈ હતી.
અરજીમાં કહેવાયું છે કે, ‘અપીલકર્તા પરેશાન છે, કેમકે મુખ્ય રિટ અરજી (સિવિલ) સંખ્યા 180/2004 અને સંબંધિત અરજીઓ 18 વર્ષોથી પડતર છે. અપીલકર્તાને આશંકા છે કે જો વર્તમાન કમિટીને મંજૂરી આપવામાં આવે છે, તો મુખ્ય અરજી પર સુનાવણીમાં મોડું થઈ શકે છે, જેનાથી અનુસૂચિત જાતિના મૂળની ખ્રિસ્તીઓને અપૂર્ણ ક્ષતિ થઈ શકે છે, જેમને છેલ્લા 72 વર્ષથી અનુસૂચિત જાતિના વિશેષાધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.’ વકીલ ફ્રેન્કલિન સીઝર થોમસ દ્વારા કરાયેલી અરજીમાં કહેવાયું છે કે, તેની અસર પ્રભાવિત સમુદાયના મૌલિક અધિકારો પર પણ પડી રહી છે, તેમજ કલમ 21 મુજબ ત્વરિય ન્યાય આપવો અનિવાર્ય છે.

Tags: indiaSC status apealsupreme court
Previous Post

ભારતની રક્ષા નિકાસમાં મોટી સફળતા

Next Post

‘પપ્પુ’ પર પહેલી વાર રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
‘પપ્પુ’ પર પહેલી વાર રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન

'પપ્પુ' પર પહેલી વાર રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન

વસંત પંચમીથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને ભણાવવામાં આવશે સાચો ઈતિહાસ

વસંત પંચમીથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને ભણાવવામાં આવશે સાચો ઈતિહાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.