Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સીદસર ગામનો પુલ ૬ દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે

ભાવનગર, ચિત્રા, વરતેજ કે બુધેલ જવા માટે સીદસર બાયપાસનો ઉપયોગ કરવાનો રહેશે

aaspassdaily by aaspassdaily
2023-01-03 14:03:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

અમૃત યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિદસર ગામમાં ભૂગર્ભ ગટર લાઈન તથા પાણીની લાઈનોનાં કામમાં વરતેજ – બુધેલ રોડ પર સીદસર ગામ પાસેની ભીકડા કેનાલ પર આવેલ પુલ પર ડ્રેનેજ તથા પાણીની લાઈનો પાર કરવા માટેનું કામ હાલ હાથ ધરવાનું છે.
આ કારણે આ પુલ પર માલ સામાન અને મશીનરીની હેરફેર માટે પુરતી જગ્યા મળી રહે તથા કામ દરમ્યાન અકસ્માત ન પ્રર્જાય તે સાવધાની હેતુ ય્ઁસ્ઝ્ર એક્ટની કલમ ૩૬ અંતર્ગત સદરહુ પૂલ તથા તેની બન્ને બાજુની ૩૦ મીટરની લંબાઈનો રસ્તો વાહન વ્યવહાર માટે ૪થી૯ જાન્યુઆરી સુધી બંધ રહેશે. જાહેર જનતાએ ભાવનગર, ચિત્રા, બુધેલ કે વરતેજ તરફ જવા માટે વાહનોએ સિદસર બાયપાસ રોડનો નેશનલ હાઈવે રોડનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે.તેમ મ્યુ. રોડ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Tags: bhavnagarsidsar pul
Previous Post

ગંગાજળીયા તળાવની સફાઇનો આખરે પ્રારંભ

Next Post

ભાવ. યુનિ. કર્મચારી મંડળી દ્વારા કરાયુ આકર્ષક કેલેન્ડરનું વિમોચન

aaspassdaily

aaspassdaily

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
ભાવ. યુનિ. કર્મચારી મંડળી દ્વારા કરાયુ આકર્ષક કેલેન્ડરનું વિમોચન

ભાવ. યુનિ. કર્મચારી મંડળી દ્વારા કરાયુ આકર્ષક કેલેન્ડરનું વિમોચન

શેત્રુંજય પર્વત પર ઉભી કરાઈ પોલીસ ચોકી

જૈનોનાં તમામ પ્રશ્નો-માગણીઓ સરકાર ઉકેલવા તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.