Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં વેદ, પુરાણ અને શાસ્ત્રો સહિત વિષયો ઉપર યોજાઈ સ્પર્ધા

46થી વધુ સંસ્કૃત પાઠશાળાના 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

aaspassdaily by aaspassdaily
2023-01-06 10:59:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં અડાજણ વિસ્તારમાં એક અનોખી સ્પર્ધા યોજાઈ હતી. સમગ્ર રાજ્યની 46થી વધુ સંસ્કૃત પાઠશાળાના 600થી વધુ વિદ્યાર્થીઓની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ એટલે કે ઋષિ કુમારો જ્યારે વેદ, પુરાણ અને શ્રીમદ ભાગવત ભાગવત ગીતા કંઠસ્થ કરીને આવ્યા હતા. તેની સાથે સાથે જુદા જુદા 31થી વધુ વિષયો ઉપર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
સુરતના અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતે 31મીએ રાજ્ય સ્તરના સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરાવામાં આવ્યું હતું.
600થી વધુ વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ વખત ભાગ લીધો. આ સ્પર્ધાનું મહત્વ એટલા માટે છે કે, જે 600 વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયોની તૈયારી કરીને આવ્યા હતા. તેમાં ચારેય વેદ, 18 પુરાણ, વ્યાકરણ શાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને વિજ્ઞાન શાસ્ત્ર સહિત અનેક વિષયોના જે આપણા ગ્રંથો શાસ્ત્રો છે તેના જુદા જુદા વિષયો ઉપર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આમ તમામ વેદ પુરાણોની આ સંવર્ધન માટેનો સૌથી શ્રેષ્ઠ પ્રયત્ન હોય તેવું આચાર્યો અને વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે.

ગુરુકુળ પરંપરા અનુસાર અભ્યાસ કરતા ઋષિ કુમારો
આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ એટલે કે ઋષિ કુમારોએ ભાગ લીધો હતો એ સંસ્કૃતનું પઠન અથવા તો અભ્યાસ માત્ર જીવન નિર્વાહ માટે નહીં પરંતુ સંસ્કૃત ભાષા લુપ્ત ન થાય આપણી સનાતન સંસ્કૃતિ લોક સુધી પહોંચે એને લોકો સમજે તેવા ઉમદા આશયથી આ ઋષિ કુમારો અભ્યાસ કરી રહ્યા છે. ગુરુકુળ પરંપરા અનુસાર અભ્યાસ કરતા આ ઋષિ કુમારો અત્યારે સ્પર્ધામાં ભાગ લઈ અને ભવિષ્યમાં આવા જ સંસ્કૃત પાઠશાળાનું આયોજન કરવાનું પણ જણાવી રહ્યા છે.

Tags: suratVed Puran compitition
Previous Post

કેન્દ્ર સરકારે TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

Next Post

વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્સ રિટર્નની ઝંઝટમાંથી મળશે મુક્તિ

aaspassdaily

aaspassdaily

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્સ રિટર્નની ઝંઝટમાંથી મળશે મુક્તિ

વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્સ રિટર્નની ઝંઝટમાંથી મળશે મુક્તિ

MPના રીવામાં મંદિરના ગુંબજ સાથે પ્લેન અથડાતા પાયલટનું મોત

MPના રીવામાં મંદિરના ગુંબજ સાથે પ્લેન અથડાતા પાયલટનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.