Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રૂમમાં તાંપણું ચાલુ રાખીને સૂઇ ગયા, સવારે મળ્યાં મૃતદેહ

રૂમના બારી બારણા બંધ હોવાથી ઝેરી વાયુની અસર થઇ

aaspassdaily by aaspassdaily
2023-01-23 11:01:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શહેરનાં દશરથ વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠંડીમાં તાપણું કરીને સૂઇ ગયેલા દંપતીનું ગુંગળાઇ જવાને કારણે મોત નીપજ્યું છે. આ અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરનાં કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા 49 વર્ષનાં વિનોદભાઇ ડાહ્યાભાઇ સોલંકી રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનું બીજું ઘર દશરથ ગામથી આજોડ ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ક્રિષ્ણાવેલી સોસાયટીમાં છે. તેઓ આ ઘરમાં પણ અવરજવર કરતા હોય છે.
વિનોદભાઇ અને તેમના પત્ની ઉષાબેન ક્રિષ્ણાવેલી સોસાયટીના ઘરમાં સૂવા માટે આવ્યા હતા. જ્યાં તેમને ઘણી ઠંડી લાગી રહી હતી. જેથી તગારામાં કોલસા ભરીને તાપણું કર્યું હતુ. જોકે, ચાલું તાપણામાં જ દંપતીની આંખ લાગી ગઇ અને તેઓ સૂઇ ગયા હતા.
બીજા દિવસે સવારે તેમના દીકરાએ માતાપિતાને ફોન કર્યો હતો. પરંતુ તે બેમાંથી એકપણ લોકોએ ઉપાડ્યો ન હતો. જેથી મોટો પુત્ર તે ઘરમાં જ તપાસ કરવા માટે આવ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવતા માતા પિતાએ દરવાડો ખોલ્યો ન હતો. જેથી મકાનનાં પાછળનાં દરવાજાની સાંકળ ખોલીને તેઓ અંદર ગયા હતા. અંદર જઇને ઉપરનાં બેડરૂમમાં જઇને તપાસ કરી તો દરવાજો અંદરથી બંધ હતો જેથી જોર લગાવીને દરવાજો ખોલ્યો હતો. જોકે, અંદરનું દ્રશ્ય જોતા જ દીકરાને માતાપિતાનાં મૃતદેહ દેખાયા હતા.

જે બાદ આ અંગે છાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી રહ્યા છે. મૃતક માતા-પિતાનાં મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસને રૂમમાંથી કોઇ દવા કે અંતિમ ચિઠ્ઠી મળી નથી.પોલીસનું અનુમાન છે કે,રાતે કોલસાની સગીડી ચાલુ રાખીને તેઓ સૂઇ ગયા હતા. જેના કારણે રૂમના બારી બારણા બંધ હોવાથી ઝેરી વાયુની અસરના કારણે ગૂંગળાઇ જવાથી તેઓના મોત નિપજ્યા હોવાની શક્યતા સેવાઇ રહી છે.

Tags: gungalai jata dampati nu mottapanuvadodara
Previous Post

ભારતીય મેન્સ હોકી ટીમનો ન્યુઝીલેન્ડ સામે પરાજય

Next Post

અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગઃ ૧૦નાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત

July 17, 2025
બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું
તાજા સમાચાર

બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું

July 17, 2025
સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ
તાજા સમાચાર

સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ

July 17, 2025
Next Post
અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગઃ ૧૦નાં મોત

અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગઃ ૧૦નાં મોત

વરરાજા પૈસા ના ગણી શક્યો તો દુલ્હને લગ્ન કરવા ઈનકાર કર્યો

વરરાજા પૈસા ના ગણી શક્યો તો દુલ્હને લગ્ન કરવા ઈનકાર કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.