Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી- રાહુલ ગાંધી

યોગી ધાર્મિક નેતા નહીં, મામુલી ઠગ: આદીત્યનાથને લઈને ચોંકાવનારુ નિવેદન કર્યું

aaspassdaily by aaspassdaily
2023-02-07 12:15:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને લઈને ચોંકાવનારુ નિવેદન કર્યું છે કે તે ધાર્મિક નેતા નથી પણ એક મામુલી ઠગ છે. ભાજપ જે કરી રહી છે તે ધર્મ નહીં અધર્મ છે. રાહુલે સામાજીક સંગઠનોના ‘ભાજપ જોડો અભિયાન’ કાર્યક્રમમાં ઉપરોક્ત વિવાદી ટીપ્પણી કરી હતી.
રાહુલે સીએમ યોગી પર પ્રહાર કરતા કહ્યું હતું કે સીએમ યોગીને જો હિન્દુ ધર્મ સમજમાં આવતું હોય તો તે જે કરે છે તે કરે નહી. તે પોતાના મઠનું અપમાન કરે છે. તે ધાર્મિક નેતા નથી, એક મામુલી ઠગ છે, કાર્યક્રમમાં હાજર એક મહિલાએ તેને સવાલ કર્યો હતો કે ઉતરપ્રદેશમાં જે ‘ધર્મની આંધી’ ચાલી રહી છે, આ સ્થિતિમાં કોંગ્રેસ શું કરશે? જેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે ઉતરપ્રદેશમાં ધર્મની આંધી છે, પણ આ ધર્મ નથી. મેં ઈસ્લામના બારામાં, ઈસાઈ ધર્મના બારામાં અને યહુદી અને બૌદ્ધ ધર્મના બારામાં વાંચ્યું છે. હિન્દુ ધર્મને તો હું સમજુ છું- કોઈ ધર્મ નથી કહેતો કે નફરત ફેલાવો. ઉતરપ્રદેશમાં ભાજપ જે કરી રહી છે તે ધર્મ નહીં, અધર્મ છે. તેમણે કહ્યું હતું કે જેવી વ્યક્તિ તપસ્યા કરવાનું બંધ કરી દે તો તેના માટે ભ્રમની સ્થિતિ પેદા થઈ જાય છે. કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી છે જયારે ભાજપ અને આરએસએસ તેનાથી વિપરીત છે.

Tags: congress tapasvi's partyindiaRahul Gandhi
Previous Post

ભૂકંપના 24 કલાક બાદ પણ હજુ તિવ્ર આફટરશોક ચાલુ

Next Post

રહેણાકી ફ્લેટ અને દુકાનોની જંત્રીમાં ૨૦%નો વધારો : ૧૦૦ ટકા વધારાથી માર્કેટ વેલ્યુ કરતા પણ જંત્રી વધી ગઈ : નવા દર સામે ક્રેડાઈનો વિરોધ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
બિલ્ડરોની રાજય સરકાર સાથે મહત્વની બેઠક: પરિણામ પર મીટ

રહેણાકી ફ્લેટ અને દુકાનોની જંત્રીમાં ૨૦%નો વધારો : ૧૦૦ ટકા વધારાથી માર્કેટ વેલ્યુ કરતા પણ જંત્રી વધી ગઈ : નવા દર સામે ક્રેડાઈનો વિરોધ

ભાવનગર પોલીસ આયોજીત લોન મેળામાં ઉમટી પડ્યા નગરજનો

ભાવનગર પોલીસ આયોજીત લોન મેળામાં ઉમટી પડ્યા નગરજનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.