Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભૂકંપ વિનાશ: તુર્કીમાં 24,617 મૃત્યુ અને સીરિયામાં 3500 થી વધુ મૃત્યુ

તુર્કીમાં ભારતીય વિજય કુમારના મૃતદેહના કેટલાક ભાગો મળી આવ્યા

aaspassdaily by aaspassdaily
2023-02-13 11:21:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તુર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપથી વિનાશ સર્જાયો છે. સરકાર દ્વારા બચાવ કામગીરી હજૂ પણ ચાલી રહી છે. દેશની સાથે સાથે વિશ્વમાંથી બચાવ અને રાહત માટે ટીમ આવી છે ત્યારે આ ભૂકંપના વિનાશથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં તુર્કીમાં 24,617 મૃત્યુ પામ્યા છે તેમજ સીરિયામાં 3500થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે એક ભારતીયનું પણ મૃત્યુ થયાનું સામે આવ્યુ હતુ.
તુર્કીમાંથી ભૂકંપ બાદ તબાહીની માત્ર તસવીરો સામે આવી રહી છે. તે જ સાબિત કરે છે કે તુર્કી હાલ કેવી સ્થિતિમાંથી બહાર નીકળી રહ્યું છે. ભૂકંપના કારણે મોતના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. ઉત્તરાખંડના પૌરી જિલ્લાના રહેવાસી અને બેંગ્લોરમાં એક કંપનીમાં કામ કરતા વિજય કુમાર ગૌડનું તુર્કીમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.
6 ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ગુમ થયેલો એક ભારતીય નાગરિક શનિવારે જે હોટલમાં રોકાયો હતો તેના કાટમાળમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. ઉત્તરાખંડના પૌરી જિલ્લાના રહેવાસી અને બેંગ્લોરમાં એક કંપનીમાં કામ કરતા વિજય કુમાર ગૌડ સત્તાવાર કામ માટે તુર્કી ગયા હતા. ભારતીય દૂતાવાસના જણાવ્યા પ્રમાણે વિજયનો ચહેરો ઓળખવો મુશ્કેલ હતો કારણ કે તેનો ચહેરો સંપૂર્ણ પણે કાટમાળમાં દબાઈ ગયો હોવાથી ઓળખવો મુશ્કેલ હતો. અને તેના એક હાથ પર ‘ઓમ’ શબ્દનું ટેટૂ હતું. ત્યાર બાદ તુર્કીમાં ભારતીય દૂતાવાસે શનિવારે ટ્વિટ કર્યું, ‘અમે દુઃખ સાથે જાણ કરીએ છીએ કે 6 ફેબ્રુઆરીના ભૂકંપ પછી તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારના મૃતદેહના કેટલાક ભાગો મળી આવ્યા છે. તુર્કીના માલત્યામાં એક હોટલના કાટમાળમાંથી તેનો મૃતદેહ કાઢવામાં આવ્યો છે.

Tags: deathEarthquakeTurkey
Previous Post

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને આરોપીની હત્યા

Next Post

13 રાજ્યોમાં રાજ્યપાલ-ઉપરાજ્યપાલની નિયુક્તિ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
13 રાજ્યોમાં રાજ્યપાલ-ઉપરાજ્યપાલની નિયુક્તિ

13 રાજ્યોમાં રાજ્યપાલ-ઉપરાજ્યપાલની નિયુક્તિ

કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

હેપ્પી બર્થ ડે મહાપાલિકા : કાલે ભાવનગર મહાપાલિકાનો જન્મદિવસ, ૪૧ વર્ષમાં પ્રવેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.