Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: સર્જાતા 6 લોકોના મોત,52થી વધુ ઇજાગ્રસ્ત

ટ્રકે બે બસને ટક્કર મારી જેમાંથી એક બસ પલટી ખાઈ ગઈ

aaspassdaily by aaspassdaily
2023-02-25 11:17:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજ્યના સીધીમાં ગમખ્વાર અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે જ્યારે 52 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બારોખર ગામ નજીક મોહનિયા ટનલ પાસે થયો હતો. જ્યાં એક ઝડપભેર ટ્રકે બસને ટક્કર મારી હતી. રીવા કમિશ્નર અને આઈજી ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ઘાયલોને રીવા મેડિકલ કોલેજ અને સિધી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ સતનામાં કોલ જનજાતિ મહાકુંભ માટે ગઈ હતી. પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. ટક્કર બાદ બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ 3 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.રેવાથી સીધી વચ્ચે થયેલા આ બસ અકસ્માત અંગે મુખ્યમંત્રી બંને જિલ્લાના વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે. તેમણે અધિકારીઓને બચાવ કામગીરી માટે સૂચના આપી છે.
ટ્રકે બે બસને ટક્કર મારી. જેમાંથી એક બસ પલટી ખાઈ ગઈ હતી અને બીજી બસ ધડાકાભેર અથડાઈ હતી. પલટી ગયેલી બસમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે સંજય ગાંધી મેડિકલ કોલેજ, રીવા ખાતે મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

Tags: 2 bus accidentMadhya Pradeshsidhi
Previous Post

ગુલામ નબી આઝાદે જયરામ રમેશને મોકલી 2 કરોડની બદનક્ષીની નોટિસ

Next Post

યુનોમાં રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા ચાલી રહી હતી’ને પાકિસ્તાન કાશ્મીર રાગ ગાવા લાગ્યું !

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
યુનોમાં રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા ચાલી રહી હતી’ને પાકિસ્તાન કાશ્મીર રાગ ગાવા લાગ્યું !

યુનોમાં રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા ચાલી રહી હતી’ને પાકિસ્તાન કાશ્મીર રાગ ગાવા લાગ્યું !

ઔરંગાબાદ સત્તાવાર રીતે છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ ધારાશિવ બન્યું

ઔરંગાબાદ સત્તાવાર રીતે છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ ધારાશિવ બન્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.