Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પથ્થરમારાની કેટલીક ઘટનાઓમાં 6 થી 17 વર્ષની વયના બાળકો પણ સામેલ

ટ્રેનો પર પથ્થરમારો એ ફોજદારી ગુનો: 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ- રેલવે

cradmin by cradmin
2023-03-29 09:55:46
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં તેલંગાણામાં ઘણી જગ્યાએ વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી હતી. જેમાં કાઝીપેટ, ખમ્મામ, કાઝીપેટ, ભોંગિર અને એલુરુ-રાજમુન્દ્રીમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ તરફ હવે દક્ષિણ-મધ્ય રેલવેએ મંગળવારે લોકોને અપીલ કરી છે કે, તેઓ પથ્થરમારો જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય.
સાઉથ-સેન્ટ્રલ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરના સમયમાં વંદે ભારત ટ્રેનોને અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવી નવ ઘટનાઓ સામે આવી છે. ટ્રેનો પર પથ્થરમારો એ ફોજદારી ગુનો છે અને રેલ્વે એક્ટની કલમ 153 હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સ એ અત્યાર સુધીમાં અનેક કેસ નોંધ્યા બાદ 39 ગુનેગારોની ધરપકડ કરી છે. પથ્થરમારાની કેટલીક ઘટનાઓમાં 6 થી 17 વર્ષની વયના બાળકો પણ સામેલ હતા. એસસીઆરએ જણાવ્યું હતું કે, સમાજના દરેક માતા-પિતા, શિક્ષક અને વડીલોની જવાબદારી છે કે બાળકોને આવી પ્રવૃત્તિઓથી દૂર રાખવા માર્ગદર્શન આપવું. SCR અનુસાર આવી ઘટનાઓથી માત્ર સાર્વજનિક સંપત્તિને જ નુકસાન થયું નથી, પરંતુ ટ્રેનના સમયમાં પણ ફેરફાર થયો છે. આ ઉપરાંત પથ્થરમારાના કારણે પાંચ મુસાફરો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

પથ્થરબાજીની જગ્યાઓ પર જવાનો તૈનાત
એસસીઆરના જનરલ મેનેજર અરુણ કુમાર જૈને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતી અને મુસાફરોને ગંભીર ઈજા પહોંચાડતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી દૂર રહેવા અપીલ કરી હતી. એસસીઆરના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આરપીએફ આ અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે અને રેલ્વે લાઇનની આસપાસના ગામોના સરપંચો સાથે મળીને ગ્રામમિત્રો બનાવી રહી છે. આ ઉપરાંત પથ્થરમારાના સ્થળો પર પણ કર્મચારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે.

Previous Post

આગામી તા.૨૯ થી તા.૩૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહીના પગલે આંબાની ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક, સેન્દ્રિય ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરવાની ભલામણ

Next Post

અશરફને એન્કાઉન્ટરનો ડર

cradmin

cradmin

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
અશરફને એન્કાઉન્ટરનો ડર

અશરફને એન્કાઉન્ટરનો ડર

અંબાજી, પાવાગઢ સહિતના તીર્થસ્થાનોમાં ભક્તોનો ભારે ધસારો

અંબાજી, પાવાગઢ સહિતના તીર્થસ્થાનોમાં ભક્તોનો ભારે ધસારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.