Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

દેશમાં ઘટી રોગપ્રતિકાર શક્તિ: IIT વૈજ્ઞાનિકનો દાવો

આવી છે કોરોનાની નવી લહેર, ગત વર્ષ જેવી સ્થિતિનું થઈ શકે છે નિર્માણ- મનિન્દ્ર અગ્રવાલ

cradmin by cradmin
2023-04-07 10:31:49
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

કોરોનાને લઈને સ્થિતિ વણસતી હોય તેવું લાગી રહ્યું છે. દરરોજના કેસમાં વધારો આવી રહ્યો છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની ઝપટે ચડેલા લોકોની સંખ્યા વધીને 4,47,39,054 થઈ ગઈ છે. આવી સ્થિતિ વચ્ચે આ વખતે પણ સ્થિતિ ગયા વર્ષે જેવી જ હોવા અંગે IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે આશંકા વ્યક્ત કરી હતી. વધુમાં આગામી 2 મહિનામાં કોરોનાના 15 હજારથી 20 હજાર કેસ દરરોજ સામે આવે તેવું જોખમ પણ વ્યક્ત કર્યું છે.
પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, સૌથી ગાણિતિક મોડલ કોરોનાની સ્થિતિને સમજવામાં ઉપયોગી છે. આના આધારે અત્યાર સુધી તે કોરોના વિશે સચોટ આગાહી કરી રહ્યો છે. હવે એવા કિસ્સાઓ નથી આવી રહ્યા કે તેમના મોડલ તેને પકડી શકે. તેણે એમ પણ કહ્યું, ‘અત્યાર સુધી આ મોડલનો ઉપયોગ કરવાની જરૂર જણાતી ન હતી. પરંતુ હવે સ્થિતિ બેકાબુ બની રહી છે.
પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કોરોનાના કેસના સંસોધનમાં કેસનું મુલ્યાકન કરતા કેસ ઝડપથી વધવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલા માટે શક્ય છે કે આ વખતે પણ સ્થિતિ ગયા વર્ષ જેવી ઉભી થઈ શકે છે. ખાસ વાતએ છે કે આગામી 2 મહિનામાં કોરોનાના 15 હજારથી 20 હજાર કેસ આવે તો નવાઈ નહી ! તેમણે કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો એ સંકેત છે કે લોકોની કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Previous Post

ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ

Next Post

CNG અને PNGની હવે ઈન્ટરનેશનલ માર્કેટમાંથી નક્કી થશે કિંમત

cradmin

cradmin

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
CNG અને PNGની હવે ઈન્ટરનેશનલ માર્કેટમાંથી નક્કી થશે કિંમત

CNG અને PNGની હવે ઈન્ટરનેશનલ માર્કેટમાંથી નક્કી થશે કિંમત

શેરબજારમાં મીની વેકેશન

શેરબજારમાં મીની વેકેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.