Tuesday, December 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમૃતપાલસિંહ પર NSA: ISI પંજાબ સળગાવવા તેને ‘પ્યાદુ’ બનાવવા માંગતી હતી

પંજાબથી 2400 કિમી દુર આસામની દીબુગઢ જેલમાં કેન્દ્રીય એજન્સીઓના હવાલે

aaspassdaily by aaspassdaily
2023-04-24 12:12:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

પંજાબમાં ફરી એક વખત ખાલીસ્તાની ચળવળ જીવંત કરવાના પ્રયાસ કરવા માટે ભીંદરેવાલે સ્ટાઈલ અપનાવનાર અમૃતપાલ સિંહને ઝડપીને ફકત અલગતાવાદી જ નહી પાકિસ્તાનની ચાલ પણ ઉંધી વળી ગઈ છે. અમૃતપાલસિંહ નાસી છુટયા બાદ તેણે પંજાબ, હરિયાણા, ઉતરાખંડ અને દિલ્હીની સરહદોની આસપાસ જ રહેલા એક બાદ એક ગુરુવારામાં આશરો લીધો હતો અને 36 દિવસમાં 22 ઠેકાણા બદલાયા હતા. છેક સમયે પંજાબ પોલીસ તથા કેન્દ્રનું ગુપ્તચર વિભાગ તેનો ઓછો કરતું હતું અને અંતે તેને શરણે લાવવા માટે
જે તેના પરિવાર પર દબાણ લવાયું તે સફળ રહ્યું હતું. અમૃતપાલસિંહના પત્ની જે બ્રિટીશ નાગરિક છે તે ભારત છોડવા માટે રવાના થયા પણ તેમને અમૃતસર વિમાની મથક જ રોકી દેવાઈ જેથી અમૃતપાલને માટે ભારત છોડવાનો વિકલ્પ પણ બંધ કરી દેવાયો તે ફરી નેપાળના માર્ગે દુબઈ જવા માંગતો હતો પણ તેની દરેક ચાલ ઉંધી વાળવામાં આવી અને પછી શરણે થવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતા. હવે તેને પંજાબથી 2400 કિમી દુર આસામની દિબુગઢ જેલમાં ખસેડાયા છે અને તપાસનો દૌર કેન્દ્રીય એજન્સીઓ સંભાળી લેશે.
વાસ્તવમાં અમૃતપાલસિંહના પાકની જાસૂસી એજન્સી આઈએસઆઈ એક પ્યાદા તરીકે ઉપયોગ કરીને પંજાબમાં અશાંતિ ફેલાવવા માંગતી હતી અને તેને તબકકાવાર ભિંદરેવાલે જેવી સ્થિતિમાં લાવવા માટે ભંડોળ અને શસ્ત્રોની પણ ખાતરી આપવામાં આવી હતી. પંજાબના યુવકોને ફરી પાકમાં તાલીમ આપવા સહિતના આયોજનો હતો પણ અમૃતપાલ સિંહ એક ક્રિમીનલથી વધુ આગળ જઈ શકે તેમ ન હતો. પંજાબમાં તેને મર્યાદીત ટેકો હતો અને તે પણ તેનાથી છૂટતા તેના સાથીઓ પણ દુર રહ્યા હતા

Previous Post

કોહલી સહિત ટીમ જ્યાં રોકાઈ હતી તે હોટેલમાંથી ત્રણ હિસ્ટ્રિશીટર પકડાયા !

Next Post

જીએસટી ચોરી રોકવા ડેટા એનાલિટિકસની મદદ

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત

December 30, 2025
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન

December 30, 2025
રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ
આંતરરાષ્ટ્રીય

રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ

December 30, 2025
Next Post
ભારત સરકારને ડિસેમ્બરમાં GST કલેકશન 1,49,507 કરોડ

જીએસટી ચોરી રોકવા ડેટા એનાલિટિકસની મદદ

રામલલાનો 155 દેશની નદીઓના જળથી જળાભિષેક

રામલલાનો 155 દેશની નદીઓના જળથી જળાભિષેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.