Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

લખનૌના ઈકાના સ્ટેડિયમનું બૉર્ડ તૂટી પડતાં બેના મોત: અનેક દબાયા

વાવાઝોડાને કારણે બનેલી દૂર્ઘટના: કારને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કઢાયા

aaspassdaily by aaspassdaily
2023-06-06 11:25:02
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલા અટલ બિહારી વાજપેયી (ઈકાના સ્ટેડિયમ) સ્ટેડિયમનું બૉર્ડ વાવાઝોડાને કારણે તૂટી પડ્યું હતું જેના કારણે બે લોકોના મોત નિપજ્યા છે. આ પહેલાં બૉર્ડ પડી જવાને કારણે અનેક લોકો તેના હેઠળ દબાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગાડીને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
લખનૌના આ સ્ટેડિયમનું નિર્માણ આજથી છ વર્ષ પહેલાં મતલબ કે વર્ષ 2017માં થયું હતું. આ સ્ટેડિયમમાં દર્શકોના બેસવાની ક્ષમતા 50,000 છે અને સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ (ટી-20) છ નવેમ્બર-2018ના ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી.
આ સ્ટેડિયમનું સંપૂર્ણ નામ ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ છે જેને સામાન્ય રીતે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ નામથી ઓળખવામાં આવે છે. દેશનું પાંચમું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. આ પહેલાં તે ઈકાના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખવામાં આવતું હતું. આ સ્ટેડિયમ આઈપીએલ ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટસનું ઘરેલું મેદાન પણ છે.

Previous Post

પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

Next Post

100 જેટલા મૃતદેહની નથી થઈ ઓળખ

aaspassdaily

aaspassdaily

Related News

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે
તાજા સમાચાર

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

June 9, 2026
Next Post
100 જેટલા મૃતદેહની નથી થઈ ઓળખ

100 જેટલા મૃતદેહની નથી થઈ ઓળખ

પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં

પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.