Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા માટે તૈયાર

સરકારનું ફરી ચર્ચા માટે નિમંત્રણ

aaspassdaily by aaspassdaily
2023-06-07 10:43:06
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનું આંદોલન ચાલુ રહ્યું છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ છે અને મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર દિલ્હી પોલીસમાં તેમની વિરુદ્ધ બે FIR પણ નોંધવામાં આવી છે. કુસ્તીબાજો બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે, પરંતુ ધરણાના એક મહિનાથી વધુ સમય પછી પણ આવું થયું નથી.
આ મામલે ફરી એકવાર વળાંક આવ્યો જ્યારે મંગળવારે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ફરી એકવાર કુસ્તીબાજોને વાતચીત માટે ખુલ્લો આમંત્રણ આપ્યું. અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું કે, સરકાર કુસ્તીબાજો સાથે વાતચીત માટે તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે.
અગાઉ ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ મીડિયાને માહિતી આપી હતી કે કુસ્તીબાજો અને તેમના કોચની શનિવારે (3 જૂન) રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી. પુનિયાએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ આ મુદ્દો ઉકેલવાની ખાતરી આપી છે. તેમજ સોમવાર 5 જૂનના રોજ સમાચાર આવ્યા હતા કે રેસલર રેલવેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. જેના પર ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ટ્વીટ કરી આ વાતને રદિયો આપ્યો હતો.

Previous Post

પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં

Next Post

દૂષિત ખોરાકને કારણે સૌથી મોટી તકલીફ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને

aaspassdaily

aaspassdaily

Related News

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા
તાજા સમાચાર

બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા

July 8, 2025
સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,
તાજા સમાચાર

સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,

July 8, 2025
Next Post
દૂષિત ખોરાકને કારણે સૌથી મોટી તકલીફ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને

દૂષિત ખોરાકને કારણે સૌથી મોટી તકલીફ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને

24 કલાકમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બનશે ‘બિપરજોય’

24 કલાકમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બનશે 'બિપરજોય'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.