Wednesday, December 31, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સરકારે કુસ્તીબાજોને સમાધાન માટે મનાવી લીધા

15 જૂન સુધીમાં બૃજભૂષણની ચાર્જશીટ દાખલ કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-06-08 10:38:09
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સરકારે કુસ્તીબાજોને બૃજભૂષણની ચાર્જશીટનું વચન આપી તેમણે હાલ પૂરતા સમાધાન માટે મનાવી લીધા છે. છેલ્લા 4 દિવસમાં કુસ્તીબાજો, કેન્દ્રીય ગૃહમંત્રી અને રમત-ગમત મંત્રી વચ્ચે બેઠકો બાદ સરકારે કુસ્તીબાજોને બૃજભૂષણની તાત્કાલિક ચાર્જશીટનું વચન આપી તેમણે સમાધાન માટે મનાવી લીધાનું સામે આવ્યું છે.
મીડીયા અહેવાલો મુજબ તેમણે સરકાર દ્વારા ઓફર કરેલા વિકલ્પ માટે સંમત થયા અને ધરપકડની માંગ છોડી દીધી. સરકારે તેમને વચન આપ્યું છે કે, 15 જૂન સુધીમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને પછી કોર્ટ તેના પર વિચાર કરશે.અગાઉ ગયા શનિવારે જ્યારે WFI વડાની ધરપકડને લઈને કુસ્તીબાજોએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મોડી રાત્રે બેઠક કરી હતી. ત્યારે ગૃહપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે, આ મામલે કાયદાનું પાલન કરવું જોઈએ. તેમને તેનું કામ કરવા દો. આ દરમિયાન તેમણે આંદોલનકારીઓની અન્ય માંગણીઓ પણ સાંભળી હતી.
સરકારે 30 જૂન સુધીમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણીઓ યોજવા અને બૃજભૂષણ સિંહના પરિવારના સભ્યો અથવા નજીકના સહયોગીઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ ન લેવા દેવાની પણ સંમતિ આપી હતી. માંગણીઓ માટે કહેવામાં આવ્યું હતું અને આ રીતે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો તેમનો વિરોધ સમાપ્ત કરવા સંમત થયા. સરકાર WFIની અંદર આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની સ્થાપના કરવા માટે પણ સંમત થઈ છે, જેનું નેતૃત્વ એક મહિલા કરશે અને મહિલા કુસ્તીબાજોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ સાથે સરકાર કુસ્તીબાજો અને અન્ય વિરોધીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા પણ રાજી થઈ ગઈ છે.

Previous Post

હવે ઈન્સ્ટાગ્રામ બ્લુ ટિક માટે પણ વસૂલી શરૂ

Next Post

હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન ગુજરાતને બિપરજોયથી કોઈ ખતરો નથી

aaspassdaily

aaspassdaily

Related News

ભારતની સ્ટીલ ઉત્પાદનો પર ત્રણ વર્ષનો ટેરિફ લાદવાની તૈયારી
તાજા સમાચાર

ભારતની સ્ટીલ ઉત્પાદનો પર ત્રણ વર્ષનો ટેરિફ લાદવાની તૈયારી

December 31, 2025
ઉત્તરાખંડના ચમોલીમાં શ્રમિકોને લઈ જતી બે ટ્રેન અથડાઈ : ૭૦ ઇજાગ્રસ્ત
તાજા સમાચાર

ઉત્તરાખંડના ચમોલીમાં શ્રમિકોને લઈ જતી બે ટ્રેન અથડાઈ : ૭૦ ઇજાગ્રસ્ત

December 31, 2025
ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત

December 30, 2025
Next Post
હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન ગુજરાતને બિપરજોયથી કોઈ ખતરો નથી

હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન ગુજરાતને બિપરજોયથી કોઈ ખતરો નથી

ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ!

ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.