Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અતિ આધુનિક કાર્યાલયનું નિર્માણ અંતિમ તબકકામાં

સ્વયંસેવકોએ આપેલા ડોનેશનમાંથી નવી દિલ્હીમાં બાર માળના ત્રણ ટાવર ધરાવતી ઓફિસનું નિર્માણ

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:07:07
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય જનતાપક્ષ દ્વારા દિલ્હી સહિત દેશભરમાં વિશાળ કાર્યાલય કમલમનું બાંધકામ થઈ રહ્યું છે અને જીલ્લા કક્ષાએ પણ આ પ્રકારે ભાજપ અતિ આધુનિક કાર્યાલયો બનાવી રહ્યું છે તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ દિલ્હીમાં તેની બારમાળની આધુનિક ઈમારતનું નિર્માણ કરશે. સંઘને આ માટે માતબર ડોનેશન મળ્યું છે.
દર વર્ષે ગુરૂપૂર્ણિમાએ સંઘ દ્વારા તેના સ્વયંસેવકો પાસેથી ગુરૂદક્ષિણા મેળવાઈ છે અને તે માતબર સ્વયંસેવકો લાખો અને કરોડોમાં આપતા હોવાનું પણ માનવામાં આવે છે જયારે દેશના ઉદ્યોગપતિઓ સહિતના લોકો પણ સંઘને ભંડોળ આપે છે. એક સાંસ્કૃતિક સંગઠન તરીકે સંઘ પોતાની ઓળખ આપે છે અને તે હવે નવી દિલ્હીમાં એક નવી આધુનિક ઈમારતનું બાંધકામ કરી રહી છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં તે પુરુ થઈ જશે.
મોહન ભાગવતે આ કાર્યાલયનું નવેમ્બર 2016માં ખાતમુર્હુત કર્યુ હતુ પરંતુ બાદમાં તેનું બાંધકામ ધીમુ પડી ગયું હતું. કુલ ત્રણ ટાવર આ ઈમારતમાં છે જેમાં પ્રથમ ટાવરમાં બાર માળ છે અને ત્યારબાદ આરએસએસની તમામ અન્ય સંસ્થાઓ પણ આ ઈમારતમા કાર્યરત થશે.

Previous Post

135 કિમીની ઝડપે આફત બનીને આવશે બિપરજોય

Next Post

વાવાઝોડાને પગલે રાજ્યના 33 જિલ્લામાં કંટ્રોલરૂમ નંબર જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ
તાજા સમાચાર

ભારતે ઊર્જાના સ્ત્રોત અને તેના ભંડારમાં વિવિધતા લાવવી પડશે : ઓએનજીસી ચેરમેન

April 11, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
Next Post
વાવાઝોડાને પગલે રાજ્યના 33 જિલ્લામાં કંટ્રોલરૂમ નંબર જાહેર

વાવાઝોડાને પગલે રાજ્યના 33 જિલ્લામાં કંટ્રોલરૂમ નંબર જાહેર

ઘરમાં 70% દવાઓ એકસપાયરી ડેટ વટાવી જાય છે અથવા બિનઉપયોગી રહે છે

ઘરમાં 70% દવાઓ એકસપાયરી ડેટ વટાવી જાય છે અથવા બિનઉપયોગી રહે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.