Tuesday, July 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સામાન્ય અપરાધમાં હવે જેલની સજા નહી: કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મંજુરી

42 કાનૂન સાથે જોડાયેલા 183 જેલ સજા જોગવાઈઓ ખત્મ થશે

aaspassdaily by aaspassdaily
2023-07-13 11:49:28
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં સતત વધી રહેલા કાનૂન રાજ તથા અદાલતોમાં થઈ રહેલા કેસોના ભરાવા અને કેદીઓની ઉભરાતી જેલોમાં હવે સરકાર એક મહત્વનું ‘જન વિશ્વાસ’ વિધેયક લાવી રહી છે. જેમાં નાના અપરાધોમાં જેલ સજાના બદલે ફકત દંડ જ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે આ અંગે એક વિધેયક તૈયાર કર્યુ છે અને તેને ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી. આ નવા વિધેયકમાં કેન્દ્ર તથા રાજયોના 19 મંત્રાલયો સાથે જોડાયેલા 183 જોગવાઈઓમાં સુધારાનો પ્રસ્તાવ છે.
આ ખરડો ડિસે. 2022માં લોકસભામાં રજુ કરી બાદમાં સંસદીય સમીતીને સુપ્રત કરી દેવામાં આવ્યો હતો જેને હવે અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે અને હવે તે સંસદના ચોમાસુ સત્રમાં રજુ કરશે. એક તબકકે પાછળની તારીખથી આ કાનૂન લાગુ કરવાની માંગ હતી. જેનાથી હાલ અદાલતોમાં જે લાખો પેન્ડીંગ કેસ છે તેને પણ ઝડપથી નિકાલ લાવી શકાશે પણ ફોજદારી કાનૂનમાં પાછળની તારીખથી લાગુ કરવા મુદે કાનૂની મતભેદો છે. આ સુધારામાં જે કાનૂન સુધારશે તેમાં ઔષધી અને પ્રસાધન સામગ્રી એકટ સાર્વજનીક રૂણ અધિનિયમ, ફાર્મસી, સિનેમેટોગ્રાફી, કોપીરાઈટ એકટ પેટન્ટ એકટ મોટર વાહન એકટનો સમાવેશ થાય છે. ઉપરાંત રેલવે એકટ- વિ.માં પણ સુધારા થશે.

કેન્દ્રીય કેબીનેટ દ્વારા જનવિશ્વાસ-ખરડાને મંજુરી
ચેક બાઉન્સ માટે જે નેગોશિયેબલ એકટ હેઠળ નાની રકમના ચેક રીટર્ન થવામાં પણ અદાલતી ફરિયાદોની પ્રક્રિયા થાય છે. તેમાં હવે લઘુતમ રકમ અંગે મર્યાદા બંધાશે. ઉપરાંત વ્યક્તિગત- લેણદેણ અને સંસ્થાકીય ધિરાણમાં ચેક રીટર્નના જે કાનૂન એક સમાન છે તે પણ બદલાશે. સિનેમેટોગ્રાફી એકટમાં જે રીતે કોપીરાઈટમાં મંજુરી વગર સામાન્ય ગીતો વગાડવા કે તેવા કૃત્યમાં ‘સજા’ની જોગવાઈ છે તે પણ રદ થશે. જયારે તેમાં અપરાધોની ગંભીરતાથી જોયા બાદ દંડની રકમ નિશ્ચીત કરાશે.

Previous Post

દિલ્હીમાં યમુનાના પાણી ઘુસ્યા: ભયંકર પુર, હજારોનું સ્થળાંતર: 200 થી વધુ ટ્રેન રદ

Next Post

ગેમ ઓવર! ગેમીંગ કંપનીઓની પાસેથી વસુલાશે 10000 કરોડ GST

aaspassdaily

aaspassdaily

Related News

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજેની પીએમ સાથે મુલાકાત
તાજા સમાચાર

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજેની પીએમ સાથે મુલાકાત

July 29, 2025
હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4 લોકોના મોત
તાજા સમાચાર

હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4 લોકોના મોત

July 29, 2025
પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા પૂંછના 22 બાળકોના શિક્ષણની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી
તાજા સમાચાર

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા પૂંછના 22 બાળકોના શિક્ષણની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી

July 29, 2025
Next Post
ગેમ ઓવર! ગેમીંગ કંપનીઓની પાસેથી વસુલાશે 10000 કરોડ GST

ગેમ ઓવર! ગેમીંગ કંપનીઓની પાસેથી વસુલાશે 10000 કરોડ GST

ચોમાસામાં ત્વચાની અનેક સમસ્યાઓનો ઉકેલ છે લીમડો અને કપૂર, જાણો ક્યારે અને કેવી રીતે કરવો તેનો ઉપયોગ?

ચોમાસામાં ત્વચાની અનેક સમસ્યાઓનો ઉકેલ છે લીમડો અને કપૂર, જાણો ક્યારે અને કેવી રીતે કરવો તેનો ઉપયોગ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.