Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અટારી બોર્ડર ભારત માતાના જયઘોષથી ગુંજી ઊઠી

BSF મહિલા જવાનોએ રાઇફલ સાથે કરતબ બતાવ્યાં

aaspassdaily by aaspassdaily
2023-08-16 10:44:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત-પાકિસ્તાનની અટારી બોર્ડર પર મધરાતે 12 વાગ્યે શાંતિના સંદેશ સાથે 77મા સ્વતંત્રતા દિવસની શરૂઆત થઈ. અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની યોજાઈ હતી, જેની શરૂઆત ભાંગડાથી થઈ હતી, જ્યારે યુવાનોએ દેશભક્તિનાં ગીતો પર ડાન્સ પણ કર્યો હતો. રાઈફલ સાથે બીએસએફની મહિલા જવાનોનાં કરતબ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. BSF જવાનોના જુસ્સાથી અટારી બોર્ડર ભારત માતાના જયઘોષથી ગુંજી ઊઠી હતી.
સવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સરહદ પર તિરંગો ફરકાવાયો હતો. આ દરમિયાન ડીઆઈજી બીએસએફે તિરંગો ફરકાવવાની વિધિ કરી હતી. આ દરમિયાન ડીઆઇજી બીએસએફ સંજય ગૌરે ત્રિરંગાને સલામી આપી હતી અને તમામ જવાનોને આ શુભ દિવસે શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે જવાનોમાં મીઠાઈ પણ વહેંચી હતી. જવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પણ પાઠવી હતી.
રાત્રે 12 વાગ્યે સરહદ પર પહોંચેલા ભારતના લોકોએ બંને દેશોની સરકારોને ઉજ્જવળ ભવિષ્ય માટે એક થવાનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી હતી અને વિભાજનમાં માર્યા ગયેલા 10 લાખ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. લોકોએ હિંદુ-પાક ભાઈચારો ઝિંદાબાદના નારા લગાવ્યા. આઝાદીની રાત્રે અટારી બોર્ડર પર બનેલા સુવર્ણ દરવાજો પણ તિરંગાના રંગમાં રંગાયેલો જોવો મળ્યો હતો.
આઝાદીના અવસર પર બંને દેશને પ્રેમનો સંદેશ આપવા આવેલા લોકોએ કહ્યું હતું કે ભાગલા વખતે પંજાબ અને બંગાળ નામનાં બે રાજ્યને સૌથી વધુ નુકસાન થયું હતું. 10 લાખ લોકો માર્યા ગયા. આઝાદીના આ અવસર પર આ શહીદોને પણ યાદ કરવા જોઈએ. વ્યક્તિએ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

Previous Post

નૂહ હિંસા મામલે બિટ્ટુ બજરંગીની ધરપકડ

Next Post

ચંદ્રયાન-3 ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
ચંદ્રયાન-3 ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં

ચંદ્રયાન-3 ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં

મ્યાનમારમાં ખાણમાં ભૂસ્ખલનને કારણે 25ના મોત, 30થી વધુ લાપતા

મ્યાનમારમાં ખાણમાં ભૂસ્ખલનને કારણે 25ના મોત, 30થી વધુ લાપતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.