Thursday, October 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મ્યાનમારમાં ખાણમાં ભૂસ્ખલનને કારણે 25ના મોત, 30થી વધુ લાપતા

કાચિન પ્રાંતના હપાકાંત શહેરની બહારની બાજુએ આવેલી જેડ ખાણમાં દુર્ઘટના

aaspassdaily by aaspassdaily
2023-08-16 10:48:13
in Uncategorized, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાડોશી દેશ મ્યાનમારમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદ અને પૂરના કારણે ખાણમાં ભૂસ્ખલન થવાથી 25 લોકોના મોત થયા છે. હજુ પણ 30 થી વધુ લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચાલુ છે.જેડ ખાણોમાં મોટા પ્રમાણમાં કુદરતી સંસાધનો છે જેમાં વિપુલમાત્રામાં કુદરતી સંસાધનો જેવા કે સોનું અને એમ્બર વગેરે સામેલ છે.
મુશળધાર વરસાદ અને પૂરને કારણે રવિવારે કાચિન પ્રાંતના હપાકાંત શહેરની બહારની બાજુએ આવેલી જેડ ખાણમાં ભૂસ્ખલન થયું હતું. મંગળવારે બચાવ કામગીરી દરમિયાન 25 મૃતદેહો મળી આવ્યા હતા. ગુમ થયેલા 30 લોકોની શોધ અને બચાવ કામગીરી બુધવારે પણ ચાલુ રહેશે. બચાવકર્મીઓએ મૃતદેહોને શોધવા માટે કાદવ સાફ કરવો પડ્યો, વિનાશનું દ્રશ્ય એવું હતું કે બચાવકર્તાઓએ કેટલાક મૃતદેહોને પાણીમાં તરતા જોયા.
બચાવ કાર્યકરોએ જણાવ્યું કે જ્યારે ખાણકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભારે વરસાદને કારણે લગભગ 150-180 મીટર (500-600 ફૂટ) ઊંચો માટીનો ઢગલો તૂટી પડ્યો હતો. ભારે વરસાદ અને પૂરના કારણે રાહત અને બચાવ કાર્ય પ્રભાવિત થયું છે. વરસાદના કારણે ખાણની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે, એવું માનવામાં આવે છે કે સ્થાનિક લોકો કોઈ કિંમતી સામગ્રી શોધવાની આશામાં કાદવમાં એકઠા થયા હતા, દરમિયાન ભૂસ્ખલન થયું હતું.

Previous Post

ચંદ્રયાન-3 ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં

Next Post

સુરેન્દ્રનગર: બોર્ડિંગમાં રહેતી 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

aaspassdaily

aaspassdaily

Related News

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું
તાજા સમાચાર

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું

October 29, 2025
અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ
તાજા સમાચાર

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

October 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

October 29, 2025
Next Post
સુરેન્દ્રનગર: બોર્ડિંગમાં રહેતી 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

સુરેન્દ્રનગર: બોર્ડિંગમાં રહેતી 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

આગામી પાંચ દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાંસામાન્ય વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાંસામાન્ય વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.