Wednesday, October 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર

56 ટકા એકાઉન્ટ મહિલાઓના: 34 કરોડ રુપે કાર્ડ મફત અપાયા

aaspassdaily by aaspassdaily
2023-08-19 10:27:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી જન-ધન યોજના કેન્દ્ર સરકાર દ્વારા વંચિતો અને ગરીબોને બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા અને નાણાકીય સમાવેશ માટેના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાઈ હતી. હવે આ સરકારી યોજનામાં 500 મિલિયન એટલે કે 50 કરોડથી વધુ એકાઉન્ટ ખોલાયા છે. આ ખાતાઓમાં 2.03 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ છે. બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, નાણા મંત્રાલયે જણાવ્યું છે કે 9 ઓગસ્ટ-2023 સુધીમાં જન ધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર પહોંચી ગઈ છે. આમાંથી સૌથી વધુ 56 ટકા એકાઉન્ટ મહિલાઓના છે અને 67 ટકા એકાઉન્ટ ગ્રામીણ અથવા અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે.
આ એકાઉન્ટોમાં 2.03 લાખ કરોડથી પણ વધુ રકમ જમા છે. ઉપરાંત જન ધન યોજના હેઠળ ખોલાયેલા એકાઉન્ટના ગ્રાહકોને લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફત અપાયા છે. મંત્રાલયના ડેટા મુજબ PMJDY ખાતાઓમાં સરેરાશ રકમ રૂ.4,076 છે. 5.5 કરોડથી વધુ ખાતાઓને DBT લાભો મળી રહ્યા છે.
લોકો બેન્કિંગ સેવા સુધી સરળતાથી પહોંચી શકે તે ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ-2014ના પ્રધાનમંત્રી જન ધન યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજનાને 2014માં જ 28 ઓગસ્ટે શરૂ કરાઈ હતી. આ યોજનામાં એકાઉન્ટ ખોલાવનારાઓને ઝીરો બેલેન્સ, ફ્રી રૂપે ડેબિટ કાર્ડ સાથે 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો અને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે.

Previous Post

દેશમાં ૧લી એપ્રિલથીઅત્યાર સુધીમાં વરસાદી દુર્ઘટનાઓમાં ૨૧૦૦ લોકોનાં મોત

Next Post

સુરતમાં સામુહિક આપઘાતમાં બચેલા ભાઈ-બહેને આપઘાત કર્યો

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
સુરતમાં સામુહિક આપઘાતમાં બચેલા ભાઈ-બહેને આપઘાત કર્યો

સુરતમાં સામુહિક આપઘાતમાં બચેલા ભાઈ-બહેને આપઘાત કર્યો

કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું મોત

કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.