Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશના 50 ઐતિહાસિક સ્મારકો ગાયબ- ‘કેગ’ના રિપોર્ટમાં ખુલાસો

સંસદની સમિતિએ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાને તાત્કાલીક સર્વે કરાવવાની ભલામણ કરી

aaspassdaily by aaspassdaily
2023-09-23 11:47:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એક સંસદીય સમિતિએ દેશના 50 જેટલા ગાયબ થઈ ચુકેલા કેન્દ્રીય સુરક્ષીત સ્મારકોનાં બારામાં ચિંતા વ્યંકત કરી છે. સાથે સાથે તેના અસ્તિત્વને લઈને સંસદની સમિતિએ એએસઆઈ અર્થાત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાનો આ બારામાં તાત્કાલીક સર્વે કરાવવાની ભલામણ કરી છે.
ટ્રાન્સપોર્ટ ટુરીઝમ અને કલ્ચરલ વિભાગ સાથે જોડાયેલી સંસદની સ્ટેન્ડીંગ કમીટીનો રિપોર્ટ રાજયસભામાં ગુરૂવારે રજુ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કમીટીએ કહ્યું કે ક્ધટ્રોલર અને ઓડીટર જનરલ (સીએજી)એ 92 સુરક્ષીત સ્મારકોને મીસીંગ (ગાયબ) જાહેર કર્યા છે જયારે એએસઆઈએ આવા 42 સ્મારકોનો પતો મેળવ્યો છે. પણ બાકી બચેલા 50 સ્મારકોનાં બારામાં કોઈ જાણકારી નથી કે શું તેમને શહેરીકરણ અસર કરી ગયુ? કે ડેમ વગેરેવાળા વિસ્તારમાં આવી ગયા. હાલ તો તેના લોકેશનનાં બારામાં કોઈ જાણકારી નથી. પોતાના એકશન ટેકન રિપોર્ટમાં કમીટીએ કહ્યું હતું કે આવા 50 સ્મારકોનું આખરે શું થયુ?
કમીટીનું કહેવુ છે કે સેન્ટ્રલી પ્રોટેકટેડ મોન્યુમેન્ટસ 9સીપીએમએસ)આપણા ઐતિહાસીક વારસાનો મહત્વનો ભાગ છે અને તેને શોધવો હાલ એએસઆઈની પ્રાથમીકતાં હોવી જોઈએ. સમિતિએ કહ્યું હતું કે એએસઆઈ તરફથી સુરક્ષીત સ્મારકોની યાદીમાં અનેક નાના સ્મારક પણ સામેલ છે.સમિતિનુ માનવુ છે કે કેન્દ્રીય સુરક્ષીત સ્મારકોની યાદીમાં મુશ્કેલીઓ છે.

Previous Post

ચંદ્ર પર થશે સવાર : ચંદ્રયાન-3 માટે આજે મહત્વનો દિવસ

Next Post

પહેલા POK ખાલી કરો, પછી વાત કરો: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
પહેલા POK ખાલી કરો, પછી વાત કરો: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

પહેલા POK ખાલી કરો, પછી વાત કરો: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

પીએમ મોદીએ પોલીસ-સુરક્ષા કર્મીઓ સાથે કર્યું ડીનર

પીએમ મોદીએ પોલીસ-સુરક્ષા કર્મીઓ સાથે કર્યું ડીનર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.