Tuesday, November 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના, 7 નાં મોત

ઝેરી દવા ગટગટાવીને પરિવારનો આપઘાત

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 13:10:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત શહેરમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં સામૂહિક આપઘાતમાં સાતના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સાથે સાત લોકોના મોતથી ભારે અરેરાટી ફેલાઇ છે. ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવ પાલનપુર જકાતનાકા વિસ્તારનો છે, જ્યાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધું છે. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યોએ ઝેરી દવા આપી હોવાની શંકા છે.
આ પરિવાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જ્યારે આખા પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રથામિત માહિતી અનુસાર, આર્થિક તંગીના લીધે પરિવારે સામૂહિક આપઘાત કરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags: 7 people aapghatgujaratsurat
Previous Post

ગાઝા યુદ્ધવિરામની માંગ કરતા પ્રદર્શનકર્તાઓએ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલને કર્યું બંધ

Next Post

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન’ ખાતે પાઠવાશે પુષ્પાંજલી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન’ ખાતે પાઠવાશે પુષ્પાંજલી

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન' ખાતે પાઠવાશે પુષ્પાંજલી

AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.