Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ કરાઈ સીલ

છેલ્લા ઘણા દિવસોથી હવામાં સતત વધી રહ્યું છે પ્રદૂષણ

dharmendravaghela by dharmendravaghela
2023-11-09 11:50:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યના અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી હવામાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. ગોતા વોર્ડમાં ગ્રીનનેટ, સેફટીનેટ તથા બેરીકેટ નહીં હોવાના મામલે ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી.રુપિયા ૧.૨૫ લાખનો દંડ વસુલ કરવા સાથે બાંધકામ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે.
ગોતા વોર્ડમાં ઈરીડીયમ ઈન્ફ્રાસ્ટ્રકચર, અર્પણનગર, ઘાટલોડીયા, ધ એમ્પાયર, એસ.જી.હાઈવે, ગોતા તથા નિત્યમ લકઝુરીયા,અર્પણનગર, ઘાટલોડીયા આ ત્રણ બાંધકામ સાઈટને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. ગોતા ડમરુ સર્કલથી કારગીલ થઈ હાઈકોર્ટ સુધીના તેમજ કેશવબાગથી માનસીથી જજીસ બંગલા સુધીના રસ્તા ઉપર બિનઅધિકૃત પાર્કીંગ ના થાય એ માટે ૬૧ રેસીડેન્સ તથા ૩૬૬ નોન રેસીડેન્સના માલિક,ચેરમેન,સેક્રેટરીને મ્યુનિ.તરફથી જાહેર નોટિસ અપાઈ છે.

Tags: Ahmedabadcounstruction site sealpollution
Previous Post

દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવા કૃત્રિમ વરસાદ કરાશે

Next Post

ઇઝરાયેલ હમાસ યુદ્ધ: 3 દિવસ યુદ્ધ બંધ કરશો તો 10-15 બંધકોને છોડવામાં આવશે – કતારે મધ્યસ્થી કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ઇઝરાયેલ હમાસ યુદ્ધ: 3 દિવસ યુદ્ધ બંધ કરશો તો 10-15 બંધકોને છોડવામાં આવશે – કતારે મધ્યસ્થી કરી

ઇઝરાયેલ હમાસ યુદ્ધ: 3 દિવસ યુદ્ધ બંધ કરશો તો 10-15 બંધકોને છોડવામાં આવશે - કતારે મધ્યસ્થી કરી

શોપિંયામાં TRFના આતંકવાદી ઠાર

શોપિંયામાં TRFના આતંકવાદી ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.