Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માધુરી દિક્ષીતને અપાશે વિશેષ સન્માન

અનુરાગ ઠાકુરે X પર પોસ્ટ મુકીને માહિતી આપી

dharmendravaghela by dharmendravaghela
2023-11-21 11:46:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

54મા ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષીતને વિશેષ સન્માન અપાશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે X પર પોસ્ટ મુકીને આ અંગે માહિતી આપી હતી.
અનુરાગ ઠાકુરે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, “અમને એ જણાવતા અત્યંત આનંદની લાગણી થાય છે કે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી અભિનેત્રી માધુરી દિક્ષીતને ભારતીય સિનેમામાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ વિશેષ સન્માન પ્રદાન કરવામાં આવશે.” IFFI-ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા આજથી ગોવાના પણજીમાં શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં યોજાઇ રહ્યો છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત નુસરત ભરૂચા, શ્રેયા ઘોષાલ, સુખવિંદર સિંહ, માધુરી દિક્ષીત, શાહિદ કપૂર, શ્રિયા સરન સહિત અનેક જાણીતા કલાકારો આ મહોત્સવમાં ભાગ લેશે તેમજ રંગારંગ કાર્યક્રમો રજૂ કરશે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ, એવી ચર્ચા થઇ રહી છે કે બોલીવુડની ધકધક ગર્લ ધીમે પગલે રાજકારણમાં પ્રવેશ કરશે. જો કે આ વાતને કોઇ ઓફિશીયલ સમર્થન નથી પરંતુ માધુરી દિક્ષિત ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના સંપર્કમાં હોવાની વિગતો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમુક રિપોર્ટ્સમાં સંકેત આપવામાં આવ્યા છે કે માધુરી દીક્ષિત પુણે અથવા મુંબઇથી ચૂંટણી લડી શકે છે.

Tags: Anurag Thakurindiamadhuri dixitsanman
Previous Post

તેલંગણામાં સ્ટેડિયમની દિવાલ ધસી પડતાં 3ના મોત : 10 ઈજાગ્રસ્ત

Next Post

ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૫૦થી વધુનાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૫૦થી વધુનાં મોત

ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૫૦થી વધુનાં મોત

ઇડી દ્વારા એમવે સામે તહોમતનામું નોંધાવાયું

ઇડી દ્વારા એમવે સામે તહોમતનામું નોંધાવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.