Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તેલંગણામાં સ્ટેડિયમની દિવાલ ધસી પડતાં 3ના મોત : 10 ઈજાગ્રસ્ત

dharmendravaghela by dharmendravaghela
2023-11-21 11:44:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેલંગણા ખાતે મોઈનાબાદમાં સ્ટેડિયમ ખાતે ચાલી રહેલાં ઈનડોર બાંધકામ દરમિયાન દિવાલનો એક ભાગ ધસી પડતાં નાસભાગ થઈ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાની અને 10થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે.
માહિતી અનુસાર તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં આવેલા મોઈનાબાદ ગામમાં આ દુર્ઘટના બની હતી. અહીં એક ઈન્ડોર સ્ટેડિયમમાં બાંધકામ કામગીરી ચાલી રહી હતી એ સમયે નિર્માધીણ દિવાલનો એક ભાગ તૂટી જતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પરથી સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિવાલના કાટમાળને હટાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ઈન્ડોર સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થઈ છે, તે એક પ્રાઈવેટ સ્ટેડિયમ છે.
રાજેન્દ્રનગરના ડીએસપી જગદીપશ્વર રેડ્ડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દુર્ઘટના સ્થળ પરના કાટમાળ નીચેથી એક મૃતદેહ બહાર કાઢવામાં રેસ્ક્યુ ટીમને સફળતા મળી જ્યારે અન્ય મૃતદેહોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Tags: telanganawall collapse
Previous Post

ICC વર્લ્ડકપ પ્લેઇંગ-11ની જાહેરાત :

Next Post

માધુરી દિક્ષીતને અપાશે વિશેષ સન્માન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
માધુરી દિક્ષીતને અપાશે વિશેષ સન્માન

માધુરી દિક્ષીતને અપાશે વિશેષ સન્માન

ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૫૦થી વધુનાં મોત

ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૫૦થી વધુનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.