Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વીરગતિ પામ્યો, હાર્ટ એટેક જીવલેણ નિવડ્‌યો

અકવાડા ખાતે વીર જવાનને લશ્કરી સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર અપાયું, દેશ ભક્તિના માહોલ વચ્ચે અંતિમ સંસ્કાર કરાયા, મોટી સંખ્યામાં આગેવાનો, નગરજનો એ જોડાઈ આપી પુષ્પાંજલિ

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 13:57:44
in Uncategorized
Share on FacebookShare on Twitter

માં ભોમની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વીરગતિ પામ્યો હતો, તેમનો પાર્થિવ દેહ આજે ભાવનગર આવી પહોંચતા લશ્કરી માન સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. દેશ ભક્તિના માહોલ વચ્ચે આજે યોજાયેલ અંતિમયાત્રામાં રાજનેતાઓ, અગ્રગણ્ય નાગરિકો અને નગરજનો અને સગા સબંધીઓ જોડાયા હતા અને સજળ નયને વિદાય આપી હતી.
ભાવનગર જિલ્લાના મોરચંદ ગામના વતની અને હાલ અકવાડા સ્થાયી સંજયભાઈ ભરતભાઈ ચુડાસમા ભારતીય સૈન્યમાં રાજસ્થાનના સુરજગઢમાં પાકિસ્તાન બોર્ડર પર ફરજ પર હતા. ડયૂટી પૂરી કરી રાત્રીના સુમારે તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા સાથી જવાનોએ તેમને શ્રીગંગાનગર સ્થિત મીલીટરી હોસ્પિટલ લઈ ગયેલ જયા ફરજ પરના તબીબે તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા.
આજે વીર જવાનનો પાર્થિવદેહ ભાવનગર લવાયો હતો, સાથે ભારતીય સૈન્યની ટુકડીએ ઉપસ્થિત રહી ગાર્ડ ઓફ ઓનર સાથે લશ્કરી પ્રોટોકોલ અને માન સન્માન અપાયું હતું. સ્થાનિકો વીર જવાનને પુષ્પાંજલિ અર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતિયાત્રામાં બહોળી ઉપસ્થિતિ રહી હતી. વીર જવાન અમર રહો, ભારત માતાકી જય ના નારા સાથે દેશ ભક્તિના માહોલ વચ્ચે સ્વર્ગસ્થ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Tags: aarmy jawan deathakavadabhavnagarpushpanjali
Previous Post

ગારિયાધારમાં સરકારી જમીનમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

Next Post

જશોનાથ મંદિર વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે બંને ધારાસભ્યોના પ્રયત્નથી 99,98,400 મંજુર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ
Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

June 19, 2025
ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત
Uncategorized

ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત

May 16, 2025
Next Post
જશોનાથ મંદિર વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે બંને ધારાસભ્યોના પ્રયત્નથી 99,98,400 મંજુર

જશોનાથ મંદિર વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે બંને ધારાસભ્યોના પ્રયત્નથી 99,98,400 મંજુર

તમિલનાડુમાં પૂરથી 1.2 કરોડ લોકો પ્રભાવિત

તમિલનાડુમાં પૂરથી 1.2 કરોડ લોકો પ્રભાવિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.