Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તેલંગાણાના સીએમ આવાસના તમામ દરવાજા જનતા માટે ખુલ્લા

રેવંત રેડ્ડીએ શપથ લીધાના થોડા કલાકોમાં જ ચૂંટણી વચન કર્યું પૂર્ણ : બેરિકેડ્સને હટાવવાનું કામ શરૂ

dharmendravaghela by dharmendravaghela
2023-12-08 11:43:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ વિધાયક દળના નેતા એ.રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને રેવંત રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અહીંના તેલંગાણાના એલબી સ્ટેડિયમમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
શપથ લીધા પછી તરત જ તેમણે ચૂંટણી વચન પૂરું કર્યું. રેડ્ડીએ ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે સીએમ આવાસના તમામ દરવાજા જનતા માટે ખુલ્લા રહેશે. તેમના વચનને પૂર્ણ કરવા માટે, ગુરુવારે મુખ્યમંત્રી કાર્યાલય (પ્રગતિ ભવન) સામે લગાવવામાં આવેલા લોખંડના બેરિકેડ્સને હટાવવાનું કામ શરૂ થયું. મળતી માહિતી મુજબ ઘણા બુલડોઝર, ટ્રેક્ટર અને મજૂરો ઘરની બહાર બેરિકેડ હટાવવા માટે પહોંચી ગયા હતા.

Tags: CM house open for allhaidrabadrevanth reddytalangana
Previous Post

મોદી કેબિનેટમાં નવા મંત્રીઓની એન્ટ્રી

Next Post

દરોડામાં એટલી રોકડ મળી કે મશીનો પડ્યા બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
દરોડામાં એટલી રોકડ મળી કે મશીનો પડ્યા બંધ

દરોડામાં એટલી રોકડ મળી કે મશીનો પડ્યા બંધ

આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે લોન્ચ કર્યો નવો લોગો

આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે લોન્ચ કર્યો નવો લોગો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.