Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોગામેડી હત્યાના એકમાત્ર સાક્ષી અજીતસિંહનું પણ મોત

સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-13 13:14:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરના રાજસ્થાનના જયપુરમાં તેમના નિવાસસ્થાન પર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સુખદેવના ગાર્ડ અજીતસિંહ અને નવીન શેખાવત નામના બિઝનેસમેનને પણ શૂટરોએ ગોળી મારી દીધી હતી. નવીનનું એ જ સમયે ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અજીતસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેનું હવે 7 દિવસ પછી અજીતસિંહનું પણ મોત થયું છે.
ગોળીબારમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અજીતસિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 7 દિવસ પછી અજીતસિંહનું પણ મોત થયું તેમનું મોત નીપજ્યું હતું. અજીત સિંહ સુખદેવ હત્યા કેસના એકમાત્ર સાક્ષી હતા. ગોળીબાર સમયે તેઓ સુખદેવ સાથે બેઠા હતા. શૂટરોએ ફાયરિંગ શરૂ કરતાં જ અજીતસિંહે સુખદેવને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમને પણ ગોળી વાગી હતી. તેમની સવાઈમાનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ મંગળવારે મોડી રાત્રે અજીત સિંહનું પણ મોત થયું હતું.
આ કેસમાં પોલીસે ઘટનાના પાંચ દિવસ બાદ બંને શૂટર્સ અને એક સહયોગીની ચંદીગઢથી ધરપકડ કરી હતી. આ હત્યાકાંડને અંજામ આપવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના શૂટરોને પસંદ કર્યા હતા. બંને બિઝનેસમેન નવીન શેખાવત સાથે મળીને 5 ડિસેમ્બરે સુખદેવને લગ્નનું કાર્ડ આપવાના બહાને તેના ઘરે ગયા હતા. બધા સાથે બેઠા હતા ત્યારે નીતિન અને રોહિતે સુખદેવ પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું.

Tags: Gogamedi murder eye witnes ajitsing deathjaypurRajasthan
Previous Post

UNGAમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ માટે ઠરાવ પસાર

Next Post

સાંતલપુર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સાંતલપુર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

સાંતલપુર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.