Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં અવામી લીગના હારેલા ઉમેદવારો દ્વારા હિન્દુઓ પર હુમલા

એકનું મૃત્યુ, 40 ઘર તોડી પડાયાં

dharmendravaghela by dharmendravaghela
2024-01-11 12:15:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી દેશમાં હિન્દુઓ પર હુમલાની 7 ઘટના ઘટી ગઈ છે. તેમાં 1 હિન્દુની હત્યા કરાઈ છે જ્યારે 40-50 ઘર તોડી પડાયાં છે. તેમાંથી કેટલાંક ઘર મુસ્લિમોનાં પણ છે. હિન્દુઓના કહેવા પ્રમાણે ગત ચૂંટણીમાં વડાંપ્રધાન શેખ હસીનાના પક્ષ અવામી લીગ સામે ઊભા રહેલા કટ્ટરપંથીઓ હુમલો કરશે તેવી ભીતિ હતી પરંતુ આ વખતે અવામી લીગના પરાજિત સ્વતંત્ર ઉમેદવારોના હુમલાનો ડર હતો અને એ જ થયું.
તાજેતરની હિંસામાં દક્ષિણ-પશ્ચિમી ખૂલનાના જેનાઈદાહ જિલ્લામાં વરુણ ઘોષ (42)ની હત્યા કરાઈ હતી. વરુણના મોટા ભાઈ અરુણકુમારે દાવો કર્યો હતો કે મતદાન કરવા અને અવામી લીગને મત આપવાને કારણે વરુણની ઘાતકી હત્યા કરાઈ હતી. હિંસાની કેટલીક ઘટનાઓ જેનાઇદાહની નથી, દેશના વિવિધ ભાગોમાં થઈ છે. ગાઈબંધા જિલ્લામાં અવામી લીગને મત આપવાને કારણે હિન્દુઓને મારવાની ઘટનાઓ પણ બની છે. તેમાં અંદાજે 10 મહિલા પણ સામેલ છે.
આવી હિંસાની આશંકાને કારણે લઘુમતી સંગઠન હિન્દુ-બૌદ્ધ-ઇસાઈ એકતા પરિષદે કેન્દ્રીય દેખરેખ સેલ રચ્યું હતું. સેલના સંયોજક અને બાંગ્લાદેશ પૂજા ઉત્સવ પરિષદના અધ્યક્ષ કાજલ દેબનાથે કહ્યું કે હુમલા હિન્દુઓનાં ઘરમાં લૂંટફાટના સ્વરૂપમાં ફેરવાઈ ગયાં છે. મદારીપુર, માનિકગંજ, સિરાજગંજ અને ચટગાંવ જિલ્લામાં પણ હુમલાના સમાચારો છે.

Tags: attack on hindu homeawami leagueBangladesh
Previous Post

અમદાવાદથી અયોધ્યા: પ્રથમ ફ્લાઇટ રવાના

Next Post

મુલાકાતની વિનંતી કરી રહેલા માલદીવને ભાવ આપવાના મૂડમાં નથી ભારત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મુલાકાતની વિનંતી કરી રહેલા માલદીવને ભાવ આપવાના મૂડમાં નથી ભારત

મુલાકાતની વિનંતી કરી રહેલા માલદીવને ભાવ આપવાના મૂડમાં નથી ભારત

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાત્રો થીજવનારી ઠંડી

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાત્રો થીજવનારી ઠંડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.