Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈન્ડિયા V/S ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત

ધ્રુવ જુરેલ અને આવેશ ખાન નવા ચહેરા; શમીને સ્થાન નહીં

dharmendravaghela by dharmendravaghela
2024-01-13 11:40:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ શુક્રવારે રાત્રે ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર અવેશ ખાનને તક આપવામાં આવી છે. જ્યારે મોહમ્મદ શમીને સ્થાન આપવામાં આવ્યું નથી.
શમી આ દિવસોમાં ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતનો ભાગ બની શક્યો નથી. હવે શમીને ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. ઈશાન કિશન અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. શમી વિશે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

BCCIએ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ મેચની હોમ ટેસ્ટ સિરીઝ માટે કેટલાક યુવા ખેલાડીઓને તક આપી છે. યશસ્વી જયસ્વાલને ફરી એકવાર ભારતનો ભાગ બનાવવામાં આવ્યો. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ તક મળી છે.આ સિવાય ફાસ્ટ બોલર અવેશ ખાનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુકેશ કુમાર પણ ફરી એકવાર ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. બુમરાહને કેપ્ટન રોહિત શર્માનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. બીજી મેચ 2જી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં, ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં, ચોથી ટેસ્ટ 23મી ફેબ્રુઆરીથી રાંચીમાં અને 5મી ટેસ્ટ 7મી માર્ચથી ધર્મશાલામાં રમાશે.

Tags: aavesh khandhruv jurelindia test team against england
Previous Post

મૃત્યુનોંધ 12-01-24

Next Post

બોલો! હવે નકલી વિજિલન્સ ટીમ ઝડપાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત

July 17, 2025
બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું
તાજા સમાચાર

બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું

July 17, 2025
સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ
તાજા સમાચાર

સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ

July 17, 2025
Next Post
બોલો! હવે નકલી વિજિલન્સ ટીમ ઝડપાઈ

બોલો! હવે નકલી વિજિલન્સ ટીમ ઝડપાઈ

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા મહેમાનોને મળશે ખાસ ભેટ

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા મહેમાનોને મળશે ખાસ ભેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.