Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

લોસ એન્જલસમાં ગોળીબારમાં ચારનાં મોત

પીડિતો અને ગોળીબારના સંભવિત હેતુ વિશે હાલમાં કોઇ અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી

dharmendravaghela by dharmendravaghela
2024-01-29 14:13:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લોસ એન્જલસમાં એક ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાના અહેવાલ છે. શનિવારે પોલીસે આ ઘટનાને હત્યા- આત્મહત્યા તરીકે દર્શાવ્યા બાદ ચાર લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી.
લોસ એન્જલસ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, લેર્ડો એવન્યુના ૧૧૬૦૦ બ્લોકમાં ગોળીબારના અહેવાલ અંગે અધિકારીઓએ સાંજે ૭ વાગ્યા પહેલા કાર્યવાહી કરી હતી. ચાર પીડિતોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તપાસકર્તાઓએ ગોળીબાર હત્યા-આત્મહત્યા હોવાની પુષ્ટિ કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. પીડિતો અને ગોળીબારના સંભવિત હેતુ વિશે હાલમાં કોઇ અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી.

Tags: los angeles shootoutUSA
Previous Post

ભગવાન રામનું શાસન બંધારણના ઘડવૈયા માટે પ્રેરણાસ્રોત: વડા પ્રધાન મોદી

Next Post

પાટનગર ગાંધીનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે

dharmendravaghela

dharmendravaghela

Related News

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ
આંતરરાષ્ટ્રીય

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ

July 8, 2025
અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

July 8, 2025
બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
Next Post
પાટનગર ગાંધીનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે

પાટનગર ગાંધીનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે

મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી

મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.