Thursday, January 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

યોગ, નેચરોપથી, યુનાની સહિતની ચિકિત્સા પદ્ધતિને સ્વાસ્થ્ય વીમામાં સામેલ કરી નિયમ બનાવવા ઈરડાનો કંપનીઓને નિર્દેશ

dharmendravaghela by dharmendravaghela
2024-02-05 12:04:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય

સારવારની પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને પણ ટુંક સમયમાં વીમા પોલીસીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ વીમા કંપનીઓને આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, હોમિયોપેથી તેમજ સિદ્ધા (આયુષ)ને સ્વાસ્થ્ય વીમા પોલીસીમાં સામેલ કરવાનું કહ્યું છે.
વીમા નિયામકે કંપનીઓને આયુષ ઉપચાર પ્રદાન કરવા માટે બોર્ડ દ્વારા સ્વીકૃત પોલિસી રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેના માટે કંપનીઓ દિશા નિર્દેશ પણ રજુ કરશે. નિયામકે કહ્યું છે કે બધી વીમા કંપનીઓને 1 એપ્રિલ 2024 સુધીમાં માર્ગદર્શિકા તૈયાર કરવાની રહેશે, જે નવા નાણાકીય વર્ષથી અમલમાં આવશે. ઈરડાએ જણાવ્યું હતું કે, આ નિર્દેશોમાં કંપનીઓએ ગુણવતા પર ખાસ ધ્યાન આપવું પડશે. આયુષ હોસ્પિટલોમાં પણ કેસલેસ ઈલાજની વ્યવસ્થા કરવી જોઈએ.
ઈરડાએ કંપનીઓને કહ્યું છે કે તે પોતાની વીમા પ્રોડકટમાં ફેરફાર કરીને તેને આમ લોકો માટે બીજી વાર જાહેર કરે. જે વીમા પોલીસીમાં આયુષ સારવારને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, તે હટાવીને આ પ્રકારની સારવાર પર પણ કલેમ આપવાનું સ્વીકારે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા જ વીમા પરિષદે વીમા કંપનીઓને કહ્યું છે કે તે એ હોસ્પિટલોમાં પણ કેસલેસ સારવારની સુવિધા આપે જે તેમની યાદીમાં સામેલ નથી, હાલની પોલીસીમાં પણ સંશોધન કરીને બીજી વાર જાહેર કરે.

Tags: health insurance for ayurvedic treatmentindiairda
Previous Post

માલદીવ સંસદમાં મુઈજ્જુના ભાષણનો બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરશે

Next Post

કાશ્મીરમાં ભારે બરફવર્ષા: જનજીવન ઠપ્પ, હવાઈ સેવા રદ

dharmendravaghela

dharmendravaghela

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
કાશ્મીરમાં ભારે બરફવર્ષા: જનજીવન ઠપ્પ, હવાઈ સેવા રદ

કાશ્મીરમાં ભારે બરફવર્ષા: જનજીવન ઠપ્પ, હવાઈ સેવા રદ


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
3500 મંદિરો નષ્ટ કરાયા હતા પણ કાશી-મથુરા સોંપી દ્યો તો અન્ય દાવા ભુલી જશુ

3500 મંદિરો નષ્ટ કરાયા હતા પણ કાશી-મથુરા સોંપી દ્યો તો અન્ય દાવા ભુલી જશુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.