Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શાહજહાં શેખ વિરૂદ્ધ 6 દિવસમાં 700 ફરિયાદ

યૌન શોષણથી લઇને જમીન પર કબ્જો કરવાનો આરોપ સામેલ

dharmendravaghela by dharmendravaghela
2024-02-24 12:17:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ગામ રાજકારણનું કેન્દ્ર બન્યું છે. TMCના નેતાઓ વિરૂદ્ધ સંદેશખાલીના લોકોના આરોપ બાદ વિપક્ષ સતત મમતા સરકાર પર પ્રહાર કરી રહ્યું છે.સંદેશખાલીમાં બ્લૉક વિકાસ અધિકારી (BDO) પાસે લોકો પોતાની ફરિયાદો લઇને પહોંચી રહ્યાં છે. ફરિયાદ નોંધાવનારાઓમાં મહિલાથી લઇને પુરૂષ સામેલ છે. કહેવામાં આવે છે કે એક અઠવાડિયામાં સંદેશખાલીના પીડિતોએ 700થી વધુ ફરિયાદ નોંધાવી છે જેમાં યૌન શોષણથી લઇને જમીન પર કબ્જો કરવાનો આરોપ સામેલ છે.
સંદેશખાલીમાં વિવાદ બાદ વિપક્ષના દબાણમાં પશ્ચિમ બંગાળ સરકારે લોકોને પોતાની ફરિયાદો નોંધાવવા કહ્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે લોકો પોતાની ફરિયાદને BDO પાસે નોંધાવી શકે છે. તે બાદ 6 દિવસમાં 700થી વધુ ફરિયાદ મળી છે.
સંદેશખાલી-દ્વિતીય બ્લોકના BDO અરૂણ કુમાર સામંતે જણાવ્યું કે અમને છ દિવસમાં 700થી વધુ ફરિયાદ મળી છે. 150થી વધુ જમીન સાથે સંબંધિત હતી જ્યારે 70થી વધુ બળજબરી વસુલીના કેસ હતા. હવે અમે બળજબરી જમીન પર કબ્જા મામલે મળેલી ફરિયાદો બાદ વાસ્તવિક માલિકોની ઓળખ શરૂ કરી દીધી છે. કેટલાક લોકોને તેમની જમીન પરત કરવામાં આવી છે. કેટલાક પીડિતોનું કહેવું છે કે અમારી જમીનો પર બળજબરી કબ્જો કરીને તેને માછલી પાલનમાં બદલી નાખવામાં આવી હતી. હવે અમારી પાસે આ સમસ્યા ઉભી થઇ છે કે માછલી પાલનની જમીનને પરત ખેતીની જમીન કેવી રીતે બનાવવામાં આવે?
BDO સામંતે કહ્યું કે પોલીસ કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે અને અમે જમીન પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ફરિયાદ મળ્યા બાદ અમે તેના પર કાર્યવાહી કરીએ છીએ અને પછી જમીનને તેના મૂળ માલિકોને પરત કરીએ છીએ.

Tags: 700 plus FIRbengalshahjahan sheikh
Previous Post

545 કરોડના ખર્ચે બની રહ્યો છે દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ

Next Post

પાકિસ્તાનમાં ઇરાને કરી ફરી સર્જિકલ સ્ટ્રાઇક

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
પાકિસ્તાનમાં ઇરાને કરી ફરી સર્જિકલ સ્ટ્રાઇક

પાકિસ્તાનમાં ઇરાને કરી ફરી સર્જિકલ સ્ટ્રાઇક

અમદાવાદ-વડોદરા હાઇવે પર રેલિંગ તોડીને બસ 25 ફૂટ નીચે પડી: બેના મોત

અમદાવાદ-વડોદરા હાઇવે પર રેલિંગ તોડીને બસ 25 ફૂટ નીચે પડી: બેના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.