Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંકજ ઉધાસે માત્ર 7 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું

dharmendravaghela by dharmendravaghela
2024-02-27 12:02:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે નથી. તેમનું 72 વર્ષની વયે અવસાન થયું. પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે, તેમનું આજે સવારે 11.00 કલાકે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ઘણા દિવસોથી તેમની તબિયત લથડી હતી. સંગીત કલાકારના નિધનના અહેવાલો સામે આવતા જ બોલિવૂડ જગત સહિત તેમના ચાલકોને પણ આઘાત લાખ્યો છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર સંગીતકારને આખરી શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.
તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો.
પંકજ ઉધાસે માત્ર 7 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તેમના ભાઈએ જ તેમનામાં રહેલી ગાયકીને બહાર લાવ્યા હતા. તેઓ એમના કાર્યક્રમમાં લઈ જતા અને ગાવાની તક આપતા. એક વખત તેમના ભાઈના કાર્યક્રમમાં ‘એ વતન કે લોગોં’ ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પછી જ તેણે ગાયકી અને ગઝલની દુનિયામાં પ્રવેશ કર્યો.
વર્ષ 2006માં પંકજ ઉધાસને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. મનહર ઉધાસના ભાઈ એવા પંકજ ઉધાસે પણ અનેક ફિલ્મોમાં સુપર હિટ ગીતો આપ્યા છે. 1980ના દાયકામાં તેમના કરિયરની શરૂઆત કરી હતી તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’નો સમાવેશ થાય છે. પંકજ ઉધાસની ગઝલો સાથે ભારતમાં પ્રથમ સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. 1987માં મ્યુઝિક ઈન્ડિયાએ ‘શગુફ્તા’ નામનું આ આલ્બમ લોન્ચ કર્યું. જેમાં પંકજ ઉધાસને સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.

Tags: indiaMumbaipankaj udhas passed away
Previous Post

વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું

Next Post

મહિલાઓએ પોતે નક્કી કરવું જોઈએ કે તેઓ શું પહેરવા માંગે છે, અન્ય કોઈએ નહીં – રાહુલ ગાંધી

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
મહિલાઓએ પોતે નક્કી કરવું જોઈએ કે તેઓ શું પહેરવા માંગે છે, અન્ય કોઈએ નહીં – રાહુલ ગાંધી

મહિલાઓએ પોતે નક્કી કરવું જોઈએ કે તેઓ શું પહેરવા માંગે છે, અન્ય કોઈએ નહીં - રાહુલ ગાંધી

લોકસભા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી રાઠવા જોડાશે ભાજપમાં ?

લોકસભા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી રાઠવા જોડાશે ભાજપમાં ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.