Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ પૂરજોશમાં

પીજીવીસીએલ કચેરી દ્વારા કર્મચારીની 28 ટીમો બનાવવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-02-29 11:43:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢ શિવરાત્રી મેળાને લઈ પીજીવીસીએલ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 5 માર્ચથી યોજાનાર શિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ત્યારે મેળામાં પાવર સપ્લાયને લઈ કોઈપણ પ્રકારની અગવડતા ઉભી ન થાય તે માટે જૂનાગઢ પીજીવીસીએલ કચેરી દ્વારા કર્મચારીની 28 ટીમો બનાવવામાં આવી છે. જેમાં તમામ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પોતાની ફરજ પર હાજર રહેશે અને ઇમરજન્સી સમયે પણ તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટેનું સુચારું આયોજન PGVCL દ્વારા કરવામાં આવ્યું છે. ભજન, ભોજન અને અવર જવારમાં સમયે ખાસ પાવરની પૂરતી જરૂર પડતી હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા મેળામાં લાઈટિંગને લઈ કોઈપણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય તે માટે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement
Tags: junagadhmahashivratri melo taiyariPGVCL
Previous Post

ત્રણ દિવસ 9 જિલ્લામાં માવઠાનો ખતરો

Next Post

ચંદ્ર પરથી માટી લાવવા માટે ભારત 2028માં લોન્ચ કરશે ચંદ્રયાન-4

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ચંદ્ર પરથી માટી લાવવા માટે ભારત 2028માં લોન્ચ કરશે ચંદ્રયાન-4

ચંદ્ર પરથી માટી લાવવા માટે ભારત 2028માં લોન્ચ કરશે ચંદ્રયાન-4

દિલ્હીમાં મહિલા ભાજપ કાર્યકરની હત્યા

દિલ્હીમાં મહિલા ભાજપ કાર્યકરની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.