Sunday, August 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયની ધરપકડ

લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનો હાથ હોવાની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2024-05-04 12:15:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હરદીપસિંહ નિજ્જરની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનો હાથ હોવાની આશંકા, ત્રણ ભારતીયની ધરપકડ
કેનેડા પોલીસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કેનેડિયન ન્યૂઝ એજન્સી અનુસાર, ત્રણેય આરોપી ભારતીય છે, તેમને એડમોન્ટનથી પકડવામાં આવ્યા છે. પોલીસ છેલ્લા કેટલાક મહિનાથી તેમના પર નજર રાખતી હતી. પોલીસનું માનવું છે કે ધરપકડ કરાયેલા લોકો તે કથિત હિટ ગ્રુપનો ભાગ છે જેમને ગત વર્ષે ભારત સરકારે નિજ્જરની હત્યા કરવાનું કામ સોપ્યું હતું.
પોલીસ કમિશનર મનદીપ મૂકરે જણાવ્યું કે જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં કરણ બરાર (22 વર્ષ), કમલ પ્રીત સિંહ (22 વર્ષ) અને કરણ પ્રિત સિંહ (28 વર્ષ) સામેલ છે. ત્રણેય લોકો અર્લ્બર્ટાના એડમોન્ટનના રહેવાસી છે. કોર્ટના રેકોર્ડ અનુસાર, ત્રણેય પર હત્યાની સાથે હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ત્રણેય આરોપીઓનો ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સાથે પણ સંપર્ક છે. આ 2021માં ટેમ્પરરી વિઝા લઇને કેનેડા આવ્યા હતા. કેનેડા પોલીસ અનુસાર, ત્રણેય લોકો છેલ્લા ત્રણથી પાંચ વર્ષથી કેનેડામાં રહેતા હતા. આસિસ્ટન્ટ કમિશનર ડેવિડ ટેબોલે કહ્યું કે તપાસ ચાલુ છે અને ભારત સરકાર સાથે સંબંધને પણ જોવામાં આવી રહ્યું છે. હત્યામાં અન્ય લોકો પણ સામેલ હોઇ શકે છે અને આગામી સમયમાં પણ કેટલીક ધરપકડ થઇ શકે છે.
હરદીપસિંહ નિજ્જર એક શિખ અલગાવવાદી નેતા હતો. તે સાર્વજનિક રીતે ખાલિસ્તાન માટે કામ કરતો હતો, તેની માંગ ભારતમાં એક અલગ આઝાદ શિખ રાષ્ટ્રની હતી. 1970ના દાયકામાં શિખોના એક ગ્રુપે એક અલગાવવાદી વિદ્રોહ શરૂ કર્યો હતો ત્યારથી આ આંદોલન તે દેશમાં એક્ટિવ છે, જ્યાં શિખોની વસ્તી વધારે છે.

Tags: 3 indian arrestcanadanijjar murder
Previous Post

1 કરોડ રૂપિયાની જેગુઆર કાર પર PM મોદીની સિદ્ધિઓ દર્શાવી

Next Post

આજે અમિત શાહનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
આજે અમિત શાહનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

આજે અમિત શાહનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

‘રાયબરેલીમાંથી પહેલા જીત તો નોંધાવો…

'રાયબરેલીમાંથી પહેલા જીત તો નોંધાવો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.