Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે – આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી

વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું, નાયડુ ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે,

dharmendravaghela by dharmendravaghela
2024-05-10 11:56:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યમાં મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ ભોગે ચાલુ રહેશે. આ અંગે YSRCP કોંગ્રેસનો આ અંતિમ નિર્ણય છે. રેડ્ડીએ કહ્યું, “લઘુમતીઓને અલગ ચશ્માથી જોવા એ નૈતિક રીતે ખોટું છે. YSRCP મુસ્લિમોની ગરિમા અને સન્માનને સમર્થન આપશે. પછી તે અનામત હોય, નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ , સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ અથવા અન્ય કોઈ બાબત હોય. ”
જગન મોહને અનામતના મુદ્દે ટીડીપી અને ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ એક તરફ, તેઓ ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે, જે મુસ્લિમ અનામતને ખતમ કરવા માંગે છે. બીજી તરફ, તેઓ લઘુમતી મત મેળવવા માટે તેમની સાથે હોવાનો ઢોંગ કરે છે.”

Tags: Aandhra PradeshCM jagan mohan reddymuslim reservation
Previous Post

કેજરીવાલને જામીન આપવા કે નહીં ? SC આજે ચુકાદો સંભળાવશે

Next Post

દિલીપ સંઘાણી ઇફ્કોના ફરી ચેરમેન બન્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દિલીપ સંઘાણી ઇફ્કોના ફરી ચેરમેન બન્યા

દિલીપ સંઘાણી ઇફ્કોના ફરી ચેરમેન બન્યા

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેઇલ પાકિસ્તાનથી થયાનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.