Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી

સંયુક્ત કંપનીના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

dharmendravaghela by dharmendravaghela
2024-06-07 11:58:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય શરૂ થવા જઇ રહ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ વિલીનીકરણ બાદ દેશની બંને મોટી એરલાઈન્સની સંયુક્ત કામગીરી શરૂ થશે, જેનાથી ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાની આશા છે. જો કે, સંયુક્ત કંપનીના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
વિસ્તારા, એ ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સનું સંયુક્ત સાહસ છે. એરલાઈન્સે વર્ષ 2022માં મર્જરની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સિંગાપોર એરલાઈન્સ પાસે એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો રહેશે. વિસ્તારા અને એર ઈન્ડિયામાં કુલ 120 પાયલટ ડેપ્યુટેશન પર છે. એર ઈન્ડિયા અને વિસ્તારામાં મળીને 23,500થી વધુ કર્મચારીઓ છે. બંને એરલાઇન્સના પાયલટ અને અન્ય કર્મચારીઓનું પણ નિષ્પક્ષ અને પારદર્શી ધોરણે મર્જર કરવામાં આવશે. વિલીનીકરણના વિવિધ પાસાઓ વિશે કર્મચારીઓને માહિતગાર કરવા આગામી દિવસોમાં વિભાગવાર બેઠકો પણ યોજવામાં આવશે, એમ કંપનીએ જણાવ્યું હતું.
વિસ્તારા અને એર ઈન્ડિયા વચ્ચે લગભગ 120 પાઈલટ પહેલેથી જ ડેપ્યુટેશન પર છે અને બે એરલાઈન્સ વચ્ચેના કર્મચારીઓની હિલચાલ નિષ્પક્ષતા અને પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક કન્સલ્ટિંગ ફર્મની મદદ લેવામાં આવશે.

Tags: air india vistara mergerindia
Previous Post

આઠમી વખત રેપોરેટ રેટ ૬.૫% યથાવત : રાહત નહીં

Next Post

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા

ભાવનગરમાં તાલુકા પંચાયત કચેરી, બાહુબલી કોમ્પ્લેક્સ પાસેથી દબાણો હટાવાયા

ભાવનગરમાં તાલુકા પંચાયત કચેરી, બાહુબલી કોમ્પ્લેક્સ પાસેથી દબાણો હટાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.