Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાગઠિયાનો ‘ખજાનો’ ખુલ્યો: ઓફિસનું સીલ ખુલતા વધુ 5 કરોડની રોકડ અને કરોડોનું સોનુ મળ્યું

અગાઉ 10.55 કરોડની બેનામી સંપત્તિ જાહેર થઈ હતી

dharmendravaghela by dharmendravaghela
2024-07-02 12:09:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટીપીઓ અને TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનુ મળી આવ્યું છે.
રાજકોટ એસીબીમાં મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારી તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન ગઈકાલ રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનુ મળી આવ્યું છે. એસીબી દ્વારા ઓફિસ ખાતેથી 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનુ, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સાગઠિયાની તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેની પાસે કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355ની વધુ સંપતિ વસાવેલાનું જણાઇ આવેલ છે. જે તેની આવકના પ્રમાણમાં 410.37% થી વધુ અપ્રમાણસર મિલકતો છે. ત્યારે વધુ રોકડ રકમ અને સોનુ મળી આવતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

Tags: ACBcashgoldRajkotsagathiya locker
Previous Post

રાહુલ ગાંધી જેવું વર્તન ના કરતા : મોદી

Next Post

ભાવનગરમાં રથયાત્રાના ઘોઘાગેટથી હલુરિયા ચોક સુધીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરમાં રથયાત્રાના ઘોઘાગેટથી હલુરિયા ચોક સુધીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ

ભાવનગરમાં રથયાત્રાના ઘોઘાગેટથી હલુરિયા ચોક સુધીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ

ભાવનગરના ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં નળ ગટર કનેકશન કાપવા પહોંચેલી ટીમ પરત ફરી

ભાવનગરના ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં નળ ગટર કનેકશન કાપવા પહોંચેલી ટીમ પરત ફરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.