Friday, December 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝારખંડમાં 6 બાળકોના મૃતદેહ મળી આવ્યા

બાળકો ગુરુવારથી ગુમ થયા હતા, પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-08-17 12:00:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શુક્રવારે ઝારખંડમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. દેવઘર અને ગઢવા જિલ્લામાંથી 6 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
દેવઘર જિલ્લામાં સોનારાયથારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડોડિયા ગામમાં એક તળાવમાંથી 8 અને 9 વર્ષના ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બાળકો ગુરુવારથી ગુમ થયા હતા અને તેમના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દેવઘરના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર રિત્વિક શ્રીવાસ્તવએ આ માહિતી આપી હતી. બીજી તરફ, ગઢવા જિલ્લાના બંશીધર નગર પંચાયત વિસ્તારના બાભની ખંડ ડેમમાંથી 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ સૂરજ ઉરાં (11), મનીષ મિંજ (13) અને ચંદ્રકાંત કુમાર (9) તરીકે થઈ છે. બંશીધર નગર ઉંટારીના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સત્યેન્દ્ર નારાયણ સિંહે આ માહિતી આપી હતી.
દેવઘરમાં મળી આવેલા ત્રણમાંથી બે બાળકો એક જ પરિવારના હતા. બાળકોના પરિવારજનોએ આ ઘટનાને હત્યા ગણાવી છે. તેમનું કહેવું છે કે 4 દિવસ પહેલા ગામના કેટલાક લોકોએ તેમના પરિવારના સભ્યોને માર માર્યો હતો અને આ બાળકોની હત્યા પાછળ તેમનો હાથ હોઈ શકે છે.

Tags: six children deadbody foundzarkhand
Previous Post

પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું

Next Post

અપહરણ વિરુદ્ધ પ્રદર્શન કરતા 80 ગ્રામજનોની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત

December 5, 2025
US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીર બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ
આંતરરાષ્ટ્રીય

US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીર બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ

December 5, 2025
ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી

December 5, 2025
Next Post
અપહરણ વિરુદ્ધ પ્રદર્શન કરતા 80 ગ્રામજનોની હત્યા

અપહરણ વિરુદ્ધ પ્રદર્શન કરતા 80 ગ્રામજનોની હત્યા

દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું જોરદાર સ્વાગત

દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું જોરદાર સ્વાગત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.