Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અદાણી મુદ્દે રાજ્યસભામાં હોબાળો: લોકસભાની કાર્યવાહી સ્થગિત

PM મોદીએ કહ્યું- મુઠ્ઠીભર લોકો સંસદમાં હોબાળો કરે છે, જેમને જનતાએ 80 વખત નકારી કાઢ્યા, તેઓ સંસદનું કામકાજ અટકાવે છે

dharmendravaghela by dharmendravaghela
2024-11-25 12:00:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોમવારે સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ. પાંચ મિનિટ બાદ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સંસદમાં હાલમાં મૃત્યુ પામેલા સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી . લોકસભા સ્પીકર ઓમ બિરલા દિવંગત સાંસદોની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરી પછી લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ કહ્યું- શિયાળુ સત્રમાં વાતાવરણ પણ ઠંડુ રહેશે. મને એવી આશા છે. કમનસીબે, મુઠ્ઠીભર લોકો રાજકીય લાભ માટે ગુંડાગીરી દ્વારા સંસદને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. જનતા તેમને જુએ છે અને પછી સજા કરે છે.
કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ બેઠકમાં કહ્યું- તેમની પાર્ટીએ સંસદમાં મણિપુર હિંસા, પ્રદૂષણ અને રેલ દુર્ઘટનાઓ પર ચર્ચા કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. જો કે, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- ચર્ચા હેઠળના મુદ્દાઓ પર બિઝનેસ એડવાઇઝરી કમિટી નિર્ણય લેશે. વિપક્ષે ગૃહની કાર્યવાહી સારી રીતે ચાલવા દેવી જોઈએ.

Tags: Adaniindiaparliament
Previous Post

આંદામાન નજીક દરિયામાં માછીમારોની બોટમાંથી મળ્યું 5 ટન ડ્રગ્સ જપ્ત

Next Post

ભાવનગરમાં ભૈરવધામ આશ્રમ ખાતે કાળભૈરવને ૧૫૮ કિલોનો લાડુ ધરવામાં આવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ભાવનગરમાં ભૈરવધામ આશ્રમ ખાતે કાળભૈરવને ૧૫૮ કિલોનો લાડુ ધરવામાં આવ્યો

ભાવનગરમાં ભૈરવધામ આશ્રમ ખાતે કાળભૈરવને ૧૫૮ કિલોનો લાડુ ધરવામાં આવ્યો

અલંગ અને સોસિયા યાર્ડ આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું

અલંગ અને સોસિયા યાર્ડ આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.